SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૯ t op, અધતન અધસ્તન રૈવેયક ૨૨. ઇ . છે ૨૩: ' , ૨૪: , ઉપરિતન , ૨૪ છે મધ્યમ અધસ્તન ઇ મધ્યમ ૨૭ ઉપરિતન ઉ૫રિતન અધિસ્તન છે. મધ્યમ ) , ઉપરિતન, ૩૦ ઇ. વિજ્ય, વૈજયંત, યંત, અપરાજિત ૩૧ જ સર્વાર્થ સિદ્ધ ૩૩ છે. આમાં જઘન્ય અને ઉકૃષ્ટસ્થિતિમાં તફાવત નથી અહી તે ૩૩ સાગરેપમ જેટલી સ્થિતિ છે. અપર્યાપ્ત પથિવી વગેરેની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અત્તમુહૂર્તની છે. એના પછી કાતે તેઓ પતિક થઈ જાય છે, કાં તે મરણ પ્રાપ્ત કરે છે. વ્યંતર દેવોથી માંડીને વૈમાનિક દેવે સુધીની પણ અપર્યાપ્તકાવસ્થાની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્તા . જેટલી છે. ત્યાર પછી તેઓ નિયમતઃ પર્યાપ્ત થઈ જાય છે. રૈવેયક વિમાનમાં નવ પ્રસ્તરે છે, નીચેના ત્રણ પ્રસ્તરે અધસ્તન શૈવેયક અને ઉપરના ત્રણ પ્રસ્તરો ઉપરિતન શબ્દ વડે સંબંધિત કરવામાં આવે છે. આમાં જે અધસ્તન વેયકમાં નીચેનું શ્રેયક છે. તે અધસ્તન મધ્યમ અને ઉપરનું અધતન ઉપરિતને વૈવેયક કહેવામાં આવે છે. આ પ્રમાણે મધ્યમ શ્રેયકની નીચે છે. શૈવેયક છે તે મધ્યમ અધસ્તન, મધ્યનું મધ્યમ અને ઉપરનું મધ્યમ ઉપરિતન શૈવેયક જાણવું જોઈએ ઉપરનાં ત્રણ રૈવેયક વિષે પણ આ ક્રમથી સમજી લેવું જોઈએ આ પ્રમાણે રૈવેયક વિમાનમાં આ નવ પ્રસ્તર ક્રમવર્તી છે. સૂ૦૨મા ક્ષેત્રપલ્યોપમ કા નિરુપણ હવે સૂત્રકાર ક્ષેત્રપલ્યોપમનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે– હે ફ્રિ રાઝિરોને” ઈત્યાદિ– શબ્દાર્થ–( f સં લેરાઝિરને?) હે ભદંત! ક્ષેત્ર પલ્યોપમનું સ્વરૂપ કેવું છે? (વરાત્રિોવરે સુવિહે વળશે?) ક્ષેત્ર પોપમના બે પ્રકારે છે. (લંગણા) તે પ્રકારો આ પ્રમાણે છે-(ય વાઘાણ ૨) ૧ સહમ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૧૩
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy