SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ત્ર પલ્યોપમ અને બીજું વ્યાવહારિક ૫ પમ (તર જો જે રે કરે છે ? આ સર્વેમાં જે સૂક્ષમ છે, તેનું કથન વ્યાવહારિક પછી કરવામાં અંશે (ત જ સાવgિ તે જ્ઞાનામા વિયા) આમાં જે વ્યાવહારિક છે આ પ્રમાણે છે. એમ વિચાર કરો કે કઈ એક પહેર્યું હોય. કોળું થઈ વિરહમેશ કોચ રન) એક ચાજન લાંબે, એક જાને પહોળાં અને એક થાજન ઊડે હોય. (i fTM વિસેકું પરિકોલેor) તેની વૃત્તપરિધિ કંઈક વધારે ત્રણ ગણું હોય. ( f g gશાફિયાણ રેચા ના મft Trોહીન) આ પલ્મને એક દિવસ, બે દિવસ ત્રણ દિવસ યાવત્ ૭ દિવસ સુધીના બાલાગ્રોથી સંપૂરત હોય (હૈ of mari ળ મ હઝા જ્ઞાણ જે દ્વત્તાપ દુa Prai) આ બાલાઝો તેમાં એ પ્રમાણે ભરવામાં આવે કે જેમની ઉપર અંગ્નિ, વાયુ વગેરેની કંઈ પણું જાતની અસર થઈ શકે નહિં અને તે સડી શકે નહિં તેમજ ઓગળી શકે નહિં. હવે તેને o તરંગ પણ भागासपएसा तेहि बालग्गेहि अप्फुन्ना, तओ ण समए समए एगमेगं, . पएसं विहाय जावइपण कालेणं से पल्ले खीणे, नीरए, निल्लेवे, निदिए, અવા, વાવહારિ૬ રવિ ) તે પલ્યના જે આકાશ પ્રદેશે તે વાલાઝો વડે વ્યાપ્ત છે, ત્યાંથી તે વાલાશ્રોમાંથી એક એક વાલાને એક સમયમાં બહાર કાઢે જેટલા સમયમાં તે પહય તે વાલાશ્રોથી સર્વથા રહિત થઈ જાય છે, તે વ્યાવહારિકક્ષેત્રપલ્યોપમ છે. ક્ષીણ, નીરજ, નિલેષ વગેરે પદને અર્થ પહેલાં કહેવામાં આવ્યો છે. તે અહીં પણ તે પ્રમાણે અર્થ સમજી લેવું જોઈએ. (પલ પણ જોજોલી અન્ન પણ જિવા વાવહારિક ફેરફાવદર, વારણ મરે માઇ) આ પલ્યોપમની દશ ગુણિત કોટિ-કોટિ એક વ્યાવહારિક ક્ષેત્ર સાગરોપમનું પરિમાણુ હોય છે. એટલે કે ૧૦ કેટિ-કેટી વ્યાવહારિક ક્ષેત્ર ૫૫મ બાબર એક વ્યાવહારિક ક્ષેત્ર સાગરેપમ હોય છે. (ઇધિ) આ (વાવણદિષહિ) વ્યાવહારિક (લેટિગોવમાનોમેડુિં જોય) ક્ષેત્ર૫લ્યપામે તેમજ સાગરોપમાથી કયા પ્રજનની સિદ્ધિ થાય છે ? (ggf વાજहरिएहि खेत्तपलिओवमसागरोवमेहि नत्थि किंचिप्पजोयणं) . ઉત્તર-આ વ્યાવહારિક ક્ષેત્રપામે તેમજ વ્યાવહારિક ક્ષેત્ર સાગરપમેથી કઈ પણ જાતના પ્રયજનની સિદ્ધિ થતી નથી. (વિરું પાળવા ) એમનાથી ફકત પ્રરૂપણા જ કરાય છે. લેવિમે) આ પ્રમાણે આ વ્યાવહારિક ક્ષેત્રપલ્યોપમનું સ્વરૂપ છે. ( જિં નાગરિ દુને હેરાોિવગે) હે ભદંત! સૂક્ષમ ક્ષેત્ર પલ્યોપમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(ામે હેરાોિવગે) સૂમ ક્ષેત્ર પોપમ (સે ઘણાનામ) આ પ્રમાણે છે જેમ કે (જે વિયા) કેઈ એક પલ્ય-કુશલ–હેય. (લોને આરામવિક્રમેoi કાર વિરલેof) તે એક યોજન લાંબા, ૧ યોજના પહેળે અને એક યોજન ઊડે હોય તેની વૃત્ત–પરિધિ કંઈક વધારે ત્રણ ગણું હોય. ( વકે પાચિયાવિ રિચાહિય જ્ઞાન વિણ વાહરોહી) આ પલ્યમાં એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ યાવત્ સાત અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૧૪
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy