SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ દિવસ સુધીના બાલાગ્રો ભરવામાં આવે. (રથ બે પામે રાજને શાંતિ હૃાા વર) આ સંપૂતિ બાલાસ્ત્રોમાંથી એક એક બાલાને કેવલીની બુદ્ધિ વડે અસંખ્યાત અસંખ્યાત ખંડ કરવામાં આવે. (8 રાજવંકા તિરિ ओगाहणाभो असंखेज्जइभागमेत्ता, सुहमस्स पणगजीवस्स सरीरोग्गाहणाओ असं. તેનrળા) આ બાલાશ્ર ખડો દષ્ટિપથ પ્રાપ્ત વસ્તુની અપેક્ષા અસં. . ખ્યાતમા ભાગ માત્ર અને સૂક્ષમ ૫ણક જીવની શરીરવગાહનાની અપેક્ષા અસંખ્યાતગણ હોય છે. (તેનું પાણara mો ની સલા સાર દુવમrછે =ા) આ બાલાચખંડે તે પલ્યમાં એવી રીતે ભરવા જોઈએ કે જેથી તેમની ઉપર અગ્નિ, પવન વગેરેની અસર થાય નહિ તે કહી શકે * નહિ તેમજ એગળી શકે નહિ. (જે બં તાત્તિ વરણ ઉનાળravપા તેદિ વાદ"હર્ષેિ બાળા ઘા બાજુorn વાં) તે ભરેલા વાલાખામાંથી તે પલ્પના આકાશપ્રદેશ ભલે વ્યાપ્ત હોય કે ન પણ હોય. (તળો' વાર સમg gm आगासपएसं अवहाय जावइएणं कालेणं से. पल्ले खीणे जाव निदिए भवइ से ते. સામે લાવઝિટોવ) હવે ત્યારબાદ એક એક સમયમાં એક એક આકાશના પ્રદેશને ત્યજીને એટલે કે તે પ્રદેશમાંથી તે બાલાઝખડેને બહાર કાઢીનેજેટલા સમયમાં તે વાલાખથી તે પલ્ય રિકત (ખાલી) થઈ જાય તેટલા સમયનું નામ એક સૂમ ક્ષેત્રપાપમ છે. ( જો કોઇ પUUવાં ઘઉં વાણી) હવે આ સંબંધમાં કેાઈ શંકા કરનાર શિષ્ય ગુરૂદેવને આ પ્રમાણે 4 3रे छ । (अस्थिणं तस्स पल्लस्स आगासपएसा जणं हि बालग्गखेड़े હિં સTYFvor) હે ગુરૂદેવ ! તે પલ્યના આકાશપ્રદેશે એવા પણ છે કે જે તે વાલાશ્રખંડથી અવ્યાસ-અનાકાન્ત હોય ? (દંતા) હા (બસ્થિ) છે. (૪ શહિ ) આ વિષયને સ્પષ્ટ કરનાર દષ્ટાન્ત આ પ્રમાણે છે. ( જણા જામg) જેમ કોઈ એક (જોહંકાળે મણિ જોઈ રિચા) કૂષ્માંડાથી પૂક્તિ કોઈ કે હોય (રથ if માઢir wહા, તે પિ માયા) ત્યાં માતુલિગે-બિજેરાઓ–ને નાખીએ તે તેઓ પણ તેમાં સમાવિષ્ટ થઈ જાય છે. (તસ્થi વિજ રિnત્તા માળા) ત્યાં બિલને પણ કેઈ નાખે છે તે પણ ત્યાં સમાવિષ્ટ થઈ જાય. (તરઘ ગાય-વલ્લરા તે દિ માયા) ત્યાં આમળાને પણ ત્યાં સમાવિષ્ટ થઈ જાય. (તરથ તથા પરિવારના સેવિ ભાણા) ત્યાં બાર નાખીએ તે તે પણ સમાવિષ્ટ થઈ જાય (રથ વળ વણિત્તા સેલિના) તેમાં કેઈ ચણ નાખે છે તે પણ સમાઈ જાય છે ( રથ rmr નારા હિ માવા) ત્યાં મગ નાખીએ તો તે પણ સમાવિષ્ટ થઈ જાય. તા જ પિવા જિલ્લા િમાચા) ત્યાં સરસવ નાંખીએ તે પણ સમાવિષ્ટ થઈ જાય. (તત્વ ળ વાસ્તુશા પરિણા હા કિ માયા) ત્યાં ગંગાની રેત નાખીએ તે તે પણ સમાવિષ્ટ થઈ જાય. (વાવ) આ પ્રમાણે (gui દિન) આ દૃષ્ટાન્તથી (વરણ પહ૪૪) તે પશ્યના (figua થિ) એવા પણ આકાશપ્રદેશ છે. અને છi) જે (વૈહિં વાઢnહેફિ) તે બાલાખ ડેથી (બળા r) અનાન્સ્પષ્ટ-અનાક્રાન્ત હાય. (ggણ પરણ્યા હgrણયા છો શો) અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૧૫
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy