SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ . આ પલ્યની ૧૦ ગુણિત કે2િ ટી (પાસ સુદુમા રહેત્તાવારણ) એક સૂમ ક્ષેત્ર સાગરોપમનું પરિણામ હોય છે. (પufહું દુહિં તેરા હિં . શિવમહાપરોવહિં ૐ ગોળી) હે ભદંત ! આ સૂકમ ક્ષેત્ર પલ્યોપમ - તેમજ સૂક્ષમ ક્ષેત્ર સાગરોપમથી કયા પ્રજનની સિદ્ધિ થાય છે? (gણહિ હદમગિોવનgricોમેહિં વિદિવાણ મવિનંતિ) આ સૂમિ. ક્ષેત્ર ચોપમોથી તેમજ સૂકમ ક્ષેત્ર સાગરોપમેથી દષ્ટિવાદમાં દ્રવ્યોની ગણના કરવામાં આવે છે. . . * ભાવાર્થ –આ સૂત્ર વડે સૂત્રકાર ક્ષેત્રપાપમનું સ્વરૂપ કેવું છે? , આ વાત સ્પષ્ટ કરી છે. આમ તે આ સૂત્રની કથાખ્યા અતાપમ જેવી જ છે. પણ આ પાપમમાં ક્ષેત્રુથી આકાશ ગ્રહણ કરવામાં આવ્યું છે. વ્યાવહારિક ક્ષેત્રપમમાં તે મૂલ્યમાં જે નભ:પ્રદેશ છે, તેઓ તે વાલાથોથી વ્યાપ્ત થયેલ છે. કહેવામાં આર્યો છે. તેઓ અત્યન્ત સૂક્ષ્મ છેતેથી પ્રતિસમય એક એક વાલાઝને બહાર કાઢવામાં અસંખ્યાત ઉત્સર્પિણીઓ અને અવસર્પિણીઓ સમાપ્ત થઈ જાય છે. એટલા માટે અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી સ્વરૂપ આ વ્યાવહારિક ક્ષેત્રપોપમ હોય છે. સૂવમ ક્ષેત્રપલ્યોપમમાં તે વાસાગ્રોના અસંખ્યાત ખડે એક એક વાલાઝના કરવામાં આવે છે. આ વાવાઝખંડેથી તે પલ્યના નભ: પ્રદેશ પૃષ્ટ પણ હોય છે. અને અભ્રષ્ટ પણ હોય છે. આમ કહેવામાં આવ્યું છેઆને કાળ ચાવહારિક ક્ષેત્ર પલ્યોપમથી અસંખ્યાત હોય છે. અહીં એવી આશંકા ઉત્પન્ન થઈ શકે કે આ ક્ષેત્ર ૫૯૫મમાં જે વાલાઝખડેથી પૃષ્ટ અને અસ્કૃષ્ટ બન્ને પ્રકારના પ્રદેશ પ્રહણ કરવામાં આવ્યા છે ? તે પછી વાલાથખડાથી કયા તાત્પર્યની સિદ્ધિ થાય તો એના જવાબમાં આ પ્રમાણે કહી શકાય કે “પ્રસ્તુત પલ્યોપમથી દષ્ટિવાદ અંગમાં દ્રવ્યની ગણના થાય છે. આ સર્વેમાં કેટલાક બે યકત વાતાગ્રખંડથી ૨પૃષ્ટ થયેલ નામશાથી ગચ્છવામાં આવે છે-માપવામાં આવે છે-એટલે કે તેમનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. અને કેટલાંક કો કે જેઓ યથાકત બાલાશ્રખંડથી સ્પષ્ટ થયા નથી, એવા નભ:પ્રદેશોથી ગણવામાં આવે છે એટલા માટે દષ્ટિ. વાદમાં કથિત દ્રવ્યોનું પ્રરૂપગુ કરવામાં ઉપયોગી હોવાથી વાલાોના ખડાની પ્રરૂપણા નિષ્ણજનીભૂત નથી, પરંતુ પ્રજનીભૂત જ છે. જ્યારે ગુરૂદેવે આ રીતે પૃષ્ટ તેમજ અસ્કૃષ્ટ ના પ્રદેશોની પ્રરૂપણ કરી ત્યારે શંકા ઉત્પન્ન થયેલા કેઈ શિષ્ય ગુરૂદેવને તત્કાલ આ જાતને પ્રશ્ન કર્યો કે હે ભદત ! જ્યારે તે પૂલ્ય તે વાલ.ગ્ર ખંડેથી પૂરેપૂરો ભરવામાં આવે છે, તો એવી સ્થિતિમાં તેમાં છિદ્રોના અભાવે શું એવા પણ નભ:પ્રદેશે સંભવિત થઈ શકે છે? કે જેઓ તે વાલાગ ખંડેથી અપૃષ્ટ રહે ત્યારે શિષ્યની આ શંકાની નિવૃત્તિ માટે ગુરૂદેવ આ દષ્ટાન્ત વડે તેને પ્રતિબંધિત કર્યો કે હા ત્યાં એવા પણ પ્રદેશ સંભવિત છે કે જેઓ તે સૂથમ વાલા ખંડે વડે અસ્પષ્ટ બનેલા છે. જેમ કે-કૂષ્માંડ પૂરિત કઈ એક કઠો હોય, વ્યવહારમાં અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૧૬
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy