________________
ત્યારે આમ કહેવામાં આવે છે કે આ કે કૂષ્માંડાથી (કાળુ) પૂરેપૂરા ભરેલા છે. પરંતુ આદર રૂપમાં હાવાથી આ કૂષ્માંડામાં પરસ્પરમાં અ‘તરાલ તા હાય જ છે. છતાંએ આ કાઠે! કૂષ્માંડાથી ભરેલા છે આમાકા કહે જ છે, કૂષ્માંડાથી પૂતિ તે કાઠામાં જયારે માતુલિંગા (બોરા) પ્રક્ષિપ્ત કરવામાં આવે છે ત્યારે તેઓ પશુ તેમાં સમાવિષ્ટ થઇ જાય છે, કેમકે કૂષ્માંડાના અતરાલમાં તેઓ સમાવિષ્ટ થઇ જાય છે. આ પ્રમાણે માતુલિ ંગાના અંતરાલામાં પ્રક્ષિપ્ત ખિલવકળા, મિવળાના અન્તરાલમાં અમળાએ વગેરે સરસવ સુધીના; પદા અને સરસવના અંતરાલમાં ગગાની રેત આ સર્વે સમાવિષ્ટ થઇ. જાય છે. કેમકે, આ સર્વે પદા આદર છે મારામાં અંતરાલ હાય તે હવાભાવિક જ છે. આ દૃષ્ટાન્તથી અને એ વાત જાણી શકીએ છીએ કે જ્યારે માડાથી ભરતા કાઠે હોય છે, ત્યારે તેમાં માતુલિંગ વગેરે પદાર્થાં સમાવા જોઈ એ નહિ, પર’તુ આ પદાર્થો સમાવિષ્ટ થઇ જાય છે તેનુ કારણ એ છે કે, ત્યાંના નભ પ્રદેશો એવા છે કે જેઓ તે કૂષ્માંડ વગેરેથી અસ્પૃષ્ટ થયેલા
શે પ્રદેશે। તેમનાથી પૃષ્ટ હાત તે અન્ય પદાર્થો તેમાં કેવી રીતે સમાઈ શકત ભલે સ્થૂલ દૃષ્ટિવાળા માણસેાના ધ્યાનમાં ત્યાં અસ્પૃષ્ટ નણ પ્રદેશ પ્રતીત નહીં પણ હાય, કેમકે તેમા સૂક્ષ્મ છે. પરંતુ આ પ્રક્ષિપ્ત ભિન્નભિન્ન પદાર્થાના ત્યાં સમાવાથી અસ્પૃષ્ટ નભપ્રદેશ સિદ્ધ થઈ જાય છે. આ પ્રમાણે સ્થૂલ દેષ્ટિવાળા પુરૂષને તે પશ્યમાં શૃષિરના અભાવમાં અપૃષ્ટ નભઃપ્રદેશ સ‘ભવિત ન હોય તે પશુ ખાલાગ્રખડા ખાદર છે, તે માટે અને આકાશપ્રદેશે સુક્ષ્મ છે તેથી ત્યાં અસંખ્યાત પ્રદેશે એવા પણ છે કે જેઓ તે ખાદર બાલાશ્ર ખા વડે અસ્પૃષ્ઠ બનેલા છે. અમે આ વાત્ત આ રીતે પશુ સમજી શકીએ છીએ કે જ્યારે અમે તલમાં ખીલી ઠોકીએ છીએ ત્યારે તે કાકાઈ જાય છે. હવે વિચારણીય વાત આ છે કે જો તે તલમાં Åર્ષિર્ ન ઢાય તેા તેં ખીલી તેમાં કેવી રીતે પેસી જાય છે? વસ્તુતઃ વાતું એવી છે કે નિખિડતાને લીધે તેમાં શૃષિરની પ્રતીતિ થતી નથી પણ ખીલી ફાકવાથી જેમ અમે આ વાત સમજી જઈએ છીએ તેમ આ વાત પણ માની લેવી જોઇએ કે આ પથમાં પણ અસંખ્યાત નભઃ પ્રદેશે એવા પણ છે; કે જેઓ તે માદર બાલાગ્ન ખડાથી અસ્પૃષ્ટ છે. ાસ૦૨૮૫
વ્યકી સંખ્યા કા નિરુપણ
હવે સૂત્રકાર આ વાતને સ્પર્ કરે છે કે, જે પહેલાં આ પ્રમાણે કહેઆવ્યુ છે કે સૂક્ષ્મ ક્ષેત્રપયેાપમ તેમજ સૂમ ક્ષેત્રસાગરાપમથી દૃષ્ટિવા૪માં દ્રન્યાની ગણના કરવામાં આવે છે, તે ત્યાં કેટલા પ્રકારનાં દ્ન૨ા છે? “ વિજ્ઞાન મંતેવા વત્તા ' ઇત્યાદિ—
શબ્દા—(મંà!) હૈ ભદત (રા) દ્રબ્યા (વિજ્ઞાન) કેટલા પ્રકારના (વળત્તા) કહેવામાં આવ્યા છે ? ( નોચના ! ) હે ગૌતમ! (સુવિા વળત્તા) દ્રબ્યા એ પ્રકારના પ્રજ્ઞપ્ત થયેલા છે. (સંજ્ઞદ્દા) તે પ્રકાશ આ પ્રમાણે છે. (ગૌવના ) એક જીવ દ્રવ્ય અને દ્વિતીય (અનીવ ય) અથવ દ્રવ્ય (અન્નવવા)અજીવ દ્રવ્ય (અને !) હૈ ભદત /
યુ
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૧૭