SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ રાવયવ હાવાથી તે ઔદારિક શરીરા જ કહેવામાં આવે છે. જો કે તેઓદાકિશરીર રૂપ નથી, તેના ખરૂપ છે, છતાં એ અવયંત્રમાં અવયવીના ઉદ્દે ચાથી તે પ્રત્યેક અવયવ ઔદાકિશરીર રૂપથી માનવામાં આવે છે. અવ ચલમાં સમુદાય રૂપ અવયવીના ઉપચાર ગામના એકદેશને અગ્નિમાં ભસ્મ થઈ ગયા પછી ‘ ગામ ભસ્મ થઈ ગયુ' વસ્તુને એક લ્હા- મળી જાય ત્યારે જેમ વસ્ત્ર ખળી ગયું છે' આ રીતે કહેવામાં આવે છે, તેમજ અહી પણ કેઈ જાતની, માધા નથી આ પ્રમાણે એક એક જીવ વડે વિપ્રમુક્ત ઔદા રિક. શરીરના અવયવ કહેવામાં આવે છે. આ અવયવમાં પ્રસ્તુત. શરીરના ઉપચાર કરી લેવામાં આવે છે. જ્યારે આ ભેદો મકૃત શીરુ રૂપ પરિણામ ત્યજી દે છે, ત્યારે. આમ થતું નથી. કે કરી. સૌદારિક શરીરને સર્વથા અભાવ જ-વ્યવચ્છેદ જ થઈ જાય. ઔદારિક भ० ५० કેમકે તે સમયે અન્યામાં ઔદારિક પરિણામ રૂપની ઉત્પત્તિ થઈ જાય છે. મટલા માટે અનત સંખ્યાતવાળા ઔદારિક શરીરને લાકમાં કદાપિ કુંભવિ—વ્યવછેદ થઈ શકતા નથી આ પ્રમાણે સૂત્રકાર આઘ સામાન્યની પેશાબ ઔદારિક શરીરની સખ્યા કહી છે. વિભાગની અપેક્ષા ક્રમ પ્રાપ્ત એની સખ્યા સૂત્રકાર હવે પછી કહેશે. પ્રસૂ૦૨૧૧) ઓઘસે વૈકિય આદિ શરીરીંકી સંખ્યા કા નિરુપણ હવે સૂત્રકાર માઘની અપેક્ષા વૈક્રિય વગેરે શરીશની સખ્યા નિવ પિત કરે છે— વાળ મંતે 1 વૈચિલીવાળત્તા ?'॰ ઇત્યા—િ શબ્દા (મંત્તે !) કે ભ્રદંત ! (વૈqિચસરી) વૈક્રિયશરીરા ( ચાળં ળજ્ઞા) કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે? (ૌચમા) હે ગૌતમ ! (લેનિયલીરા યુનિફા નન્ના) વૈક્રિયશરીશ એ પ્રકારના કહેવામાં આવ્યાં છે, (તના) જેમ કે (તેવા મુદ્દે જીયાય) એક ખદ્ધ વૈક્રિયશરીર અને ત્રીજા' મુકત વૈક્રિય શરીર (સસ્થળ નેણે વહેછચાય તેાં પશ્ચિમ) આમાં જે અદ્ધ વૈકિય શરીરા છે, તે સામાન્યથી અસખ્યાત છે. (શિફિક વિધીનો પ્રવિધિ બંદી ત્તિ કાળો) અસંખ્યાત · ઉત્સર્પિણી અને અવીપથી કાળમાં આ બધાં વ્યવસ્થાપિત કહી શકાય તેમ છે. એટલે કે 'ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના એકઃ એક સમયમાં જે એમની સ્થાપના કરવામાં આવે તે તેમના માટે અસંખ્યાત ઉત્સર્પિણી અને અસખ્યાત. અવસથી * કાળના સમય જોઈએ આ કાળની અપેક્ષા અદ્ધ વૈક્રિય શરીરનુ પ્રમાણ -કહેવામાં આવ્યુ છે. (લેત્તો સઁવિજ્ઞામાં સેઢીનો વધ અસલેગમાળે) ક્ષેત્રની અપેક્ષા બદ્ધ વૈક્રિયશરીરનું પ્રમાણુ પૂર્વીકૃત પ્રતના અસખ્યાતમાં ભાગમાં સ્થિત અસંખ્યાત શ્રેણી રૂપ છે, એટલે કે પૂર્વકિત પ્રતરના અસ 1 ખ્યાતમા ભાગમાં સ્થિત જે અસખ્યાત શ્રેણીએ છે, તે શ્રેણીએના નભ:પ્રદેશાની જે રાશિ છે તે રાશિએની સખ્યાની બરાબર અદ્ધ વૈયિશરીર છે, માં ક્ષેત્રની અપેક્ષા અદ્ધ વૈક્રિય શરીરીનુ પ્રમાણ કહેવામાં આજ્જુ છે. (तत्थ of जे ते मुक्केलया वेणं अनंता अणताहि उप्पणी ओसप्पिणीहि अवही"रसि कालमो से जहा ओरालियरथ मुक्केल्लया तहा पपवि भाणियव्य) અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૨૬
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy