SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ હાસ્યરસ હાય છે. હવે સૂત્રકાર આ હાસ્યરસ જે રીતે જાણવામાં તેને સ્પષ્ટ કરતાં કહે છે. (હ્રદ્દા) જેમ-(પામુત્તમનીમંડિત્રયુિદ્ધવર પો. વૃત્તિ, ફ્રી ગદ્ થળમવિયાળમિયમન્ના દસદ્ લાના) રાત્રિમાં પેાતાની પત્ની સાથે એક શય્યા પર સૂતેલા દિયરના મેા પર પત્નીના કાજલની થયેલી લીટીને જોઈને તેની કાઈ યુવતી ભ્રાતૃપત્ની-ભાભી-કે જેના મધ્યભાગ સ્તનયુગલના અતિશય ભારથી લળી રહ્યો હતેાહી હી કરીને હસી આ ગાથાનુ અવતરણ થ્યા પ્રમાણે જાણવું જોઈએ કેાઈ માણસ રાત્રે પેાતાની ધૂમપત્ની સાથે શય્યા પર સુઈ ગયા પત્નીના આંખેાના કાજળની રેખા તેના માં પર થઈ ગઈ સવારે જ્યારે તે જાગ્યા ત્યારે તેની યુવતી ભાભી તેને એઈને ખૂબ હસવા લાગી અથવા ભાભીએ જ દિયરના અજાણુતા કાજળની ખા અનાવી દીધી જ્યારે તે જાગીને આવશ્યક કાર્ય માટે બહાર જવા લાગ્યા ત્યારે ભાભી તેની તે સ્થિતિ પર ખૂખ હસવા લાગી આ હાથ્યરસ માહુની લીલા એથી કમ બન્ધ હેતુ હેાવા ખદલ વજ્રનીય છે. ાસૂ॰૧૭૬ા કરુણ રસ કે લક્ષણ કા નિરુપણ હવે સૂત્રકાર આઠમા કર્ણ રસનું સલક્ષણ કથન કરે છે“ વિષ્વગોળવંધ ” ઈત્યાદિ— પ્રેમાદ શબ્દાર્થ -(વિવિષ્વમોચંધવાદ્દિષિળવાચસંમમુઘ્ધળો) પતિ પુત્ર વગેરેના વિયેાગથી, બધ-ખધનો, વધ-તાડનથી, વ્યાધિ-રાગથી, વિનિપાત—મરણથી અને સંભ્રમ પરચક્ર વગેરેના ભયથી, આ કાણુ રસ ઉત્પન્ન થાય છે. તેમજ (ચોનિરુવિચળ ળદિનો રોળો) શાક, વિલાપ, મુખશુષ્કતા, રાઇન આ સવ આ રસના ચિહ્નો છે. (ફળ રત્નો ના) આ કરૂણ રસ આ પ્રમાણે જાણવામાં આવે છે જેમ કે-(વ૫ત્ર किलामि अयं वाहागयपप्पु अच्छिय बहुखो । तस्स वियोगे पुत्तिय ! दुब्बलयः તે મુદ્દે ગાય) પુત્તિય ! હું 66 પુત્રિકે ! તે નિષ્કરૂણું પતિના વિચેગમાં તારૂ માં (પન્નાય જિામિત્રä)-પ્રધ્યાત ફ્લાન્તક-પ્રિયતમ વિષયક ચિંતાથી ફૂલાંતશુષ્ક, અને “ મહુસે।” વારવાર 'વાળિયપપ્પુ લષ્ક્રિય” અશ્રુઓના આગમનથી અને માંખા અયુક્ત રહે છે એવું અને ‘“દુષ્પ્રલય' કે કૃશ થઈ ગયું. છે. આ કાઇ વૃદ્ધાની પ્રિયનિયાગના શાકમાં મ્યાન વંદના થયેલી ફાઈ નાયિકાપ્રતિ ઉકત છે. ાસૂ૦૧૭ણા પ્રશાન્તરસ કે લક્ષણ કા નિરુપણ હવે સૂત્રકાર નવમા પ્રશાન્તરસનું સલક્ષણ કથન કરે છે— C નિર્ોવમળન્નમાળ ” ઈત્યાદિ— શબ્દાર્થ –(નિર્ોલમળલબાળલમો) હિ'સા વગેરે દોષાથી રહિત થયેલ મનની એકાગ્રતાથી જેની ઉત્પત્તિ થયેલ છે તેમજ (શનિના હલનો) વિકાર રાહિત્ય જેનુ લક્ષણ છે અર્થાત્ જે નિર્વિકાર સ્વરૂપ છે, એવા (જ્ઞો) જે (વસંતમાવેળ) પ્રશાન્તભાવ (ઘો) તે (પતોત્તિ ચા નાચવો) ‘પ્રશાન્ત ? રસ જાણવા જોઇએ આ પ્રશાંત રસ જે રીતે જાણવામાં આવે છે, સૂત્રકાર (સંતો ઘો બદ્દા) આ પદો વડે સ્પષ્ટ કરે છે અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy