SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ-(લાયનિચ્ચિર) માયાચરણથી નહીં પણ સ્વાભાવિક રીતે નિવિકાર–વિભૂષા, ભ્રક્ષેપ વગેરે વિકારાથી રહિત, (જયંતસંતનોમનિટ્રીય) રૂપ વગેરે વિષયેાના દર્શનની ઉત્સુકતાના પરિયાગથી ઉપશાંત બનેલી તેમજ કોષ વગેરે દોષોના પરિહારથી પ્રશાન્ત થયેલી એવી ભદ્ર દૃષ્ટિથી યુક્ત (મુળિળો મુમરું). મુનિનું મુખ કમળ (દ્દી) આશ્ચય સાથે કહેવું પડે છે કે (પીવલીથ) પિપુષ્ટ શેભાસ'પન્ન થઈને (રો) સુગ્નાભિત થઈ રહ્યું છે પ્રશાન્ત મુનિને ઉદ્દેશીને કોઈ એક માણસે આ જાતના વિચારા વ્યકત કરેલાં છે. જે આ ગાથા વડે પ્રકટ કરવામાં આવ્યા છે એજ આ ગાયાની અવતરણિકા છે. (વવું નવ ક્વલા પત્તીર્ણવિધિસમુળા નાŕહું મુળિયા) હવે સૂત્રકાર આ પાઠ વડે આ પ્રમાણે કહે છે કે આ અનન્તરકત ગાથાઓ વડે કહેલ આ નવ કાવ્ય રસા “અચિમુપાચનન્ય નિત્યયમવયં જીરું <s* ” આ બત્રીસ દેષાની વિરચનાથી ઉત્પન્ન થાય છે. અત્રીસ દાષાથી જે પ્રમાણે નવ કાવ્યરસેાની ઉત્પત્તિ થાય છે તે વિષે અહી સામાન્ય રૂપમાં સ્પષ્ટતા કરવામાં આવે છે અલીકતા રૂપ જે સૂત્ર દોષ છે, તેથી મા નવ રસામાંથી કોઈ એક રસની નિષ્પત્તિ આ રીતે થાય છે. જેમ-“ સેાંતિतटभ्रष्टेः गजानां मदविन्दुभिः । प्रावर्त्तत नदीघोरा हस्त्यश्वरथवाहिनी ॥ " ते હાથીના કટિતટથી નિત થયેલ મદબિન્દુએથી એક માટી નદી વહેવા લાગી–જેમાં હાથી, ઘેાડા, ચ અને સેના (બધા) વહી ગયાં આ થનમાં અલીકતા રૂપ દોષ દુષ્ટતા છે, માટે આ અણીકતારૂપ સૂત્રોષથી અદ્ભુતરસ ઉત્પન્ન થયેલ છે. તેમજ .. “મવ ાનિતિ प्राणी, प्रीवेन कुपितेन च। वित्तैर्विपक्षरकेश्व प्रीणिता येन मार्गेणा ।। " तेथ પ્રાણી જ જીવિત છે કે જે પ્રસન્ન થાય છે ત્યારે પાતાના દ્રશ્યથી અને કુપિત થાય છે ત્યારે પોતાના શત્રુઓના લેાહીથી અનુક્રમે માગ છેૢાને—યાચકોને અને બાÈાને પરિતૃપ્ત કરી દે છે. એટલે કે પ્રસન્ન થાય છે ત્યારે દ્રવ્ય વતરણુથી યાચકજનાને અને કુપિત થાય છે ત્યારે શત્રુઓના શાદ્યુિતથી પેાતાના બાણાને તૃપ્ત કરી દે છે આ કથન ઉપઘાત રૂપ સૂત્રદેષથી દુષ્ટ છે. અહી વીરરસ છે આ પ્રમાણે ઉપઘાત રૂપ સૂત્ર દેષથી વીરરસ નિષ્પન્ન થાય છે. આ પ્રમાણે અન્યત્ર પશુ ચાસ’ભવ સૂત્રદોષથી નિષ્પન્ન થયેલ રસ જાણવા જોઈએ આ જે કહેવામાં ગાળ્યુ છે તે પણ નવજીવવા ” ગાથાને અનુસરીને કહેવામાં આવ્યું છે, તપશ્ચરણ વિષયક જે વીરરસહાય છે તેની તેમજ પ્રશાંત વગેરે રસેા છે તેમની નિષ્પત્તિ અલીકાદિ સૂત્ર ઢાષા વગર પણ થાય છે. (તુલ્લા વા મિથ્સા યા ત્તિ) એ રસા યુદ્ધ પણ હોય છે. અને મિશ્ર પણ હોય છે. કોઈ પણ કાવ્યમાં શુદ્ધ રસ એકજ ઢાય છે અને કોઈ કાવ્યમાં બે આદિ રસાના સમૈગ હોય છે. આ પ્રમાણે વીર શ્રુંગાર વગેરે નવ નામેાથી અહીં વિક્ષિત બધા રસાનું કથન થઈ જાય છે. એથી ‘નવનામ ’ શ્યામ કહેવામાં આવે છે (તે ાં નવનામે) આ પ્રમાણે આા નવનામ છે. ાસૂ૦૧૭૮ા મા અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૩
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy