SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ દશ પ્રકાર કે નામ કા નિરુપણ હવે સૂત્રકાર દશનામનું નિરૂપણ કરે છે એ વિ # સુનાને ” ઈત્યાદિશબ્દાર્થ-(સે તિં નામ) હે ભદન્ત ! આ દશનામ શું છે? ઉત્તર-(વસરામ-રવિ 107) દશવિધ ઉપનામ દશવિધ કહેવાય છે. (રંગ) તેના તે દશ પ્રકારો આ પ્રમાણે છે. (નોને નોનો) ગૌણુનામ નેગૌણુનામ (ગાથાળvgvi) આદાનપ નિ૫ન્ન નામ (ડિવાથળ) પ્રતિપક્ષ પદ નિષ્પન્ન નામ (Fiળયા) પ્રધાનતા પદ નિષ્પન્ન નામ (ગરૂહિતે નr) અનાદિ સિદ્ધાન્ત નિષ્પન નામ, (વાળ) અવયવથી નિષ્પનનામ, (રંગો) સોગથી નિષ્પન નામ (વાળ) અને પ્રમાણુથી * નિશ્યન નામ ક્રિ સં જોઇને) આ દશવિધ નામોમાંથી પ્રથમ જે ગૌણ નામ છે, તેની પ્રરૂપણા માટે શિષ્ય પ્રશ્ન કરે છે કે હે ભદન્ત! ગુણેથી નિપન્ન-યથાર્થ–ગણુનામ શું છે? (લો). - ઉત્તર–તે ગૌણુ નામ આ પ્રમાણે છે (ક્ષત્તિ હનળ તવ ત્તિ તાળો ૧૪ રૂત્તિ કઢળો પ્રવત્તિ gam) “શરે ર મળઃ ” ક્ષમણ એવું નામ ક્ષમાં ગુણથી નિષ્પન્ન થયેલ છે-એટલે કે જેમાં ક્ષમાં ગુણ હોય છે તે ક્ષમા ગુથી સમન્વિત લેવા બદલ ૮૮ ક્ષમણુ” આ નામથી સંબોધિત ક૨વામાં આવે છે. આ નામ ગુણ નિષ્પન્ન લેવાથી ગૌણયથાર્થ—નામ છે. “તારીતિ રજન” જે તપે છે તેનું નામ સૂર્ય છે. “તવન” આ નામ તપન ગુણને લઈને નિષ્પન થયેલ છે. માટે તપન ગુણ નિષ્પન આ નામ ગૌણુ નામ છે. “ saષ્ઠતત્તિ વઇનઃ જવલન આ નામ જે પ્રજવલિત હોય છે–દીપિત હોય તે કહેવાય છે. આ પ્રમાણે “વવારે રૂતિ વાન” અહીં પણ જાણવું જોઈએ આ રીતે તપુન, ક્વલન, પવન રૂપ ગુણેથી નિપન્ન હોવા બદલ આ સર્વ નામને ગૌણ નામ સમજવા જોઈએ તે તે નો) આ પ્રમાણે આ ગૌણ નામનું સ્વરૂપ કથન છે હૈ " સં ન જોm) હે ભદન્ત નૌ ગૌણુનામ શું છે? * ઉત્તર-દરો ) ને ગૌ–જે નામ ગુણોની અપેક્ષા વગર જ નિષ્પને થાય છે એટલે કે અયથાર્થ હોય છે-તે આ પ્રમાણે છે. (તો અને अमुग्गो, समुग्गी, अमुद्दो समुद्दो, अंलालं, पलालं, अकुलिया, सकुलिया, नो पलं अस इत्ति पलासो, अमाइवाहप माइवाहए, अबीयवावए बीयवावए नो इंद गोवए. ચૂંag) “સત્ત” આ નામ અયથાર્થ છે કેમકે કુન્ત નામક શસ્ત્રથી જે આ યુકત હોય છે તેજ સકુન્ત છે જેઈએ આ “સત્ત” શબ્દ પ્રાકૃત શૈલીથી લખવામાં આવ્યું છે. સંસ્કૃતમાં “વૃત્ત ના સ્થાને “ ” પ્રયોગ થાય છે, આને અર્થ પક્ષી થાય છે પક્ષી કુન્તા યુકત એટલે કે ભાલાવાળું હોતું નથી છતાં એ તે “શકુન્ત' કહેવાય છે તે તેનું “નામ “નોન” અરુણ નિષ્પન્ન નામ છે. “અમુહુર” “મુળ” સમુદગ" અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy