SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ નામ કરદાન-પેટિકા વિશેષનું છે. આમ તે જે મુદ્દગ-મગ નામે ધાન્યથી યુકત હોય છે તેજ સમુદ્ગ કહેવાય છે પણ મુદ્ગ નામક ધાન્યથી રહિત હોવા છતાં જે આ સમુદ્ગ એવું નામ છે, એ ગૌણુ નામ છે સમુદ્ર આ નામ મદ્રા-વીટીથી જે યુકત હોય તે સમુદ્ર છે–પરન્તુ મુદ્રા-વીટીથી યુકત ન હોવા છતાં એ સાગરનું આ નામ નિપન થયેલ છે તે ગૌણ નામ છે પ્રચુર લાળથી જે યુકત હોય તેનું નામ પલટલ છે. પણ પલાલપિયાર ધાન્ય રહિત ઘાસ વિશેષ-પચુર લાળથી રહિત હોવા છતાં એને આ નામથી સંબંધિત કરવામાં આવે છે, તેથી તેનું ૫લાલ નામ નેગૌણ નામ છે. કુલિક-ભિત્તિ-થી જે યુક્ત હોય તેનું નામ સકલિક છે. પણ સકુલિકા એવું નામ જે પક્ષિણીનું છે તે ગૌણ નામ છે. પલાશ એક વૃક્ષ હોય છે તેન પલાશ નામ ગૌણુ નામ છે. કેમકે પલ-માંસને જે ખાય છે તે પલાશ છે એવા પલાશ શબ્દને અર્થે આમાંથી ઘટિત થતો નથી માતૃવાહક એવું નામ માતાને ખભા પર વહન ન કરવા છતાં એ જે કહેવાય છે તે પણ ને ગોણુ નામ છે બીજને ન વાવવા છતાં એ બીજવા૫ક એવું નામ છે. તે નગણુ નામ છે ઈદ્રગોપ નામે એક કીટ વિશેષ છે. તે ઈન્દ્રની ગાનું પાલન કરતો નથી છતાં એ ઈન્દ્રગોપ કહેવાય છે, તે તેનું આ નામ ને ગૌણુ નામ-અયથાર્થ નામ છે માતૃવાહક, બીજવા૫ક આ બે નામો પણ ક્ષદ્ર કીટ વિશેષના છે. આ સંકુન્ત વગેરે શબ્દ અગુણ નિષ્પન્ન છે એથી એને અન્તર્ભાવ નેગૌણુ નામમાં કરવામાં આવ્યો છે, સં નો જેom) આ પ્રમાણે આ ન ગૌણું નામ છે. તેણે સિં સં અચાનgu) હે ભવંત ! આદાનપદથી જે નામ નિષ્પન્ન થાય છે તે શું છે ?' ઉત્તર-(માચાળવાળ વાળંતી જાતિનું પણ કાણારસ્થિÉ અન્ન जण्णइज्जं पुरिसइज्जं उसकारिज्जं एलइज्ज वीरियं धम्मो मग्गो समोसरणं जम૬) અધ્યયનના આરંભમાં જે પદ ઉચ્ચરિત થાય છે, તે “ આદાનપદ” છે. આ પદથી જે નામ નિષ્પન્ન થાય છે. તે આઠ નિષ્પન્ન નામ કહેવાય છે, તે આ પ્રમાણે છે–આવતી–આચારાંગના પાંચમા અધ્યાયના પ્રારંભમાં “ આવતી કે યાવંતી આલાપક છે માટે આવતી પદથી લઈને આ અધ્યયનનું નામ આવતી ' એવું રાખવામાં આવ્યું છેઉત્તરાધ્યયનના ત્રીજા અધ્યાયના પ્રારંભમાં “વત્તારિ મંniળ ઢાળીવંતળો” આમ કહેવામાં આવ્યું છે તે ત્યાંના પદયના આધારે આ અધ્યયનનું નામ જાવાંજિક્ક” રાખવામાં આવ્યું છે. ઉત્તરાધ્યયનના ચતુર્થ અધ્યયનના પ્રારં. ભમાં “અલંઘ નીચે મr vમાચા” આમ કહેવામાં આવ્યું છે તે “ગલં * આ પદને લીધે અધ્યયનનું નામ “ સં ” એવું થઈ ગયું છે. સૂત્રકૃતાંગના તેરમાં અધ્યયનના પ્રારંભમાં “ નાં તટ્ટ અથો” આમ કહેવામાં આવ્યું છે, તે ત્યાંના “ના” આ બે પદોને લીધે “લત” એવું તે અધ્યયનનું નામ રાખવામાં આવ્યું છે, સૂત્રકૃતાર્ગના દ્વિતીએ શ્રુત સ્કંધના છઠા અધ્યયનના પ્રારંભમાં “પુરાવ” સમ સુ” એવી ગાથા છે તે ત્યાંના “અળપદીને લઈને અધ્યયનનું નામ “ગરદન” એવું થઈ ગયું છે. ઉત્તરાધ્યયનના ૨૫ મા અધ્યયનના પ્રારંભમાં “માનસંગો आखी विप्पो महाजसो जायाई जनजण्णम्मि जयघोस्रो त्ति नामओ" એવી ગાથા છે. આ ગાળામાં આવેલ “ પદને લઈને આ અધ્યયન “ Toળી” આ નામથી સંબોધાય છે. ઉત્તરાધ્યયનના ૧૪ મા અધ્યયનના પ્રારંભમાં “રેવા અવિજ્ઞાન પુરે અaf, જેરું જુવા gr વિમાWવાણી રે પુત્તળે કુરાનને તામિ સુરહોનામે ” એવી ગાથા છે. તેના “arચાર' પદથી આ અધ્યયનનું નામ “સુચારિકન ” છે. ઉત્તરાધ્યયનના સાતમા અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy