SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ હવે સૂત્રકાર ઉત્સાંગુલ વિષે કહે છે. “જે વિક્ર R =હં ” ઈત્યાદિ– શબ્દાર્થ-( વા ) હે ભદંત! તે ઉસેધાંગુલ શું છે? ઉત્તર-(વહંgછે) તે ઉસે ધાંગુલ (મળે વિદે પરે) અનેક પ્રકારને પ્રજ્ઞપ્ત થયેલ છે. “અળૉ સદુમારમgોજા” ઈત્યાદિ કમથી અભિવર્ધિત થવું તે ઉત્સધ છે આનાથી જે અંગુલ ઉત્પન્ન થાય છે, તે ઉભેંધાગુલ કહેવાય છે અથવા નારક વગેરેના શરીરની જે ઉચતા છે તે ઉચ્ચતાના સ્વરૂપને નિરૂપિત કરવા માટે જે અંગુલ કામમાં આવે છે, તે ઉસેધાંગુલ છે. આ ઉત્સધાંગુલ પરમાણુ ત્રસરેણુ આદિ રૂપ કારની વિવિધતાથી અનેક પ્રકારને કહેવામાં આવ્યો છે એજ વિષયને સૂત્રકાર (તૈના) આ પાઠ વડે પ્રદર્શિત કરે છે (જામાબૂ, તળુ, , અર્થે જ વાહ, જિલ્લા, ન્યાય વો, બાળક્રિયા તો) પરમાણુ, ત્રણ, રથરેણુ બાલાથલિક્ષા, યૂક, યવ આ બધાં અનુક્રમે ઉત્તરોત્તર આઠ ગણું જાણવા જઈએ (હિં R THM) હે ભત! પરમાણુ શું છે? - ઉત્તર-(Fરમi[સુવિ 3 ) પરમાણુ બે પ્રકારના કહેવામાં આવ્યા છે. (ન) જેમ કે (ાને ચરવારિ ) એક સૂક્ષમ પરમાણુ અને બીજે વ્યાવહારિક પરમાણુ (તસ્થળ) આમાં જે તે જે તે ) જે સૂવમ પરમાણુ છે, તે પ્રકૃતમાં અનુપયોગી હોવાથી અધ્યાયેય છે. (તરથ જે વવાણિ, से गं अर्थतार्ण सुहुमपुरगलाणं समुदयसमिइसमागमेणं ववहारिए परमाणु વલ નિકા) તેમજ જે વ્યાવહારિક પરમાણુ છે, તે અનંતાનંત સૂક્ષમ પરંમાણુઓની સમુદાય સમિતિના સમાગમથી અનેક યાદિ પરમાણુઓના એકી ભવન રૂપ સંયોગાત્મક મિલનથી ઉત્પન્ન થાય છે. કહેવાનું તાત્પર્ય આ પ્રમાણે છે કે જે પત્રલ દ્રવ્ય કારણ રૂપ છે અને કાર્ય રૂપ નથી, તે અન્ય દ્રવ્ય કહેવાય છે. એવું દ્રવ્ય સૂમ પરમાણુ હોય છે. એક નિત્ય હોય છે. અને આમાં કઈ પણ એક ગધ, એક વર્ણ એક રસ, અને બે સ્પર્શ રહે છે એવા પરમાણુ દ્રવ્યનું જ્ઞાન ઇન્દ્રિય વડે તો થઈ શકે જ નહી, ફક્ત આગમ અથવા તો અનુમાન વડે જ જ્ઞાન થાય છે. પરમાણુનું અનુમાન કાર્યલિંગથી માનવામાં આવ્યું છે, જે જે પૌલિક કાર્યો જેવામાં આવે છે, તેઓ સર્વે સકારક છે આ પ્રમાણે જે અદશ્ય અંતિમ કાર્ય થશે તેનું પણ કારણ હોવું જ જોઈએ તે કારણે જ પરમાણુ દ્રવ્ય છે. તેનું કારણ અન્ય કઈ પણ દ્રવ્ય નથી એટલે તે અન્ય કારણ કહેવાય છે પરમાણુ દ્રવ્યના વિભાગ થઈ શકતે નથી વિભાગ થઈ શકશે નહિ અને વિભાગ થયેલ પણ નથી એવી નિશ્ચય નયની માન્યતા છે પણ જે આ અને પરમાણુઓના એકીભાવ રૂપ સંયોગથી ઉત્પન્ન થાય છે તે સાંશ લેવાથી કંધ જ કહેવામાં આવે છે પણ વ્યવહાર નયના મતમાં સૂક્ષમ અનેક પરમાણુઓથી નિષ્પન્ન થયેલ છે, તે શસ્ત્રથી કાપી શકાય તેમ નથી, અગ્નિ વગેરેથી બાળી શકાય તેમ નથી-નાશ કરી ૪૦ ૨૮ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૪૨
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy