SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આઠ લક્ષણક્ષણિકાઓથી એક ઉધ્વરેણુ ઉત્પન્ન થાય છે. ( રૂહૂરજુમો સા ા તળુ) આઠ ઉદરેણુઓથી એક ત્રસરેણુ થાય છે. (ગp तखरेणूओ सा एगा रहरेणू. अद्वरह रेणूओ देवकुरु उत्तरकुरूणं मणुआणं से પણે પો ) આઠ ત્રસરેણુએથી એક રથરણું થાય છે. આઠ રથરેણુઓથી દેવકુરું અને ઉત્તરકુરુના માણસે નું એક બાલાગ્ર થાય છે. (બટ્ટ રેવર ઉત્તર gયાળે વાઇન શુરિવારમ્ભવાસામાં મળવા રે ને વાઝા) દેવકુરુ ઉત્તરકુરુના માણસેના આઠ વાલાગ્રોથી હરિવર્ષ અને રમ્યક વર્ષના માણસોનું એક વાલા હોય છે. ( દુરિવારમવાવાળ મજુરણા વારા) હરિવર્ષ અને ૨મ્યક વર્ષના માણસોના આડ વાલાથોથી નવાજવા મgar રે વાજે) હૈમવત અને હૈરર્થવત ક્ષેત્રના માણસને એક વાલાઝા થાય છે. (ગ દેવચરાવવા મજુરના વારા જુદાવિદ્દગારબ્રિજે. of સે જે વાજે) હૈમવત અને હૈરણ્યવતના માણસોના આઠ વાલાયોથી પૂર્વ વિદેહ અને અપરવિદેના માણસનું એક વાસાગ્ર થાય છે. (બz gaविदेहअवरबिदेहाणं मणुस्साणं वालग्गा भरहएरवयाणं मणुस्साणं से एगे વાસ્કો) પૂર્વવિદેહ અપરવિદેહના માણસના આઠ વાલાનું ભારત અને અરવત ક્ષેત્રના માણસનું એક ખાલાગ્ર થાય છે. (ગઠ્ઠ મવાળ મજુરા વાઇrt a gir fસ્ટા ) ભરત અને ઐરાવત ક્ષેત્રના માણસેના આઠ બાલાગ્રોની એક શિક્ષા થાય છે. (ઢિલ્લો તા ઘણા ગૂંથા) લિક્ષાઓની એક ચૂકા (જ) થાય છે (ગટ ગૂાગો રે ઘને કવન ને) આઠ યુકાઓથી એક યુવમધ્ય થાય છે. ( જામકક્ષા સે ને અંગુ) આઠ યવમધ્યને એક અગલ થાય છે. આ પ્રમાણે આઠ ઉલ્લફયુમ્ભણિકાની એક સ્વણિકા, આઠ ૧૩ લક્ષિણકાની એક ઉઠવરણુ, આઠ ઉર્વરેણુની એક ત્રસરણ આ પ્રમાણે આ સવે પૂર્વ પૂરની અપેક્ષા ઉત્તરોત્તર અંગુલ સુધી આઠ આઠ ગ્રથિત થાય છે (પણ ગુરુ માને છે ગુરૂં પારો) અંગુલેના આ પ્રમાણથી ૬ અંગુને એક પાદ થાય છે. (કારણ મારું રિફથી) બાર અંગુલેની એક વિનતિ થાય છે. (૩જીરૂં અTwારું રચન) ૨૪ અંજીલેની એક રત્નિ થાય છે. (મરઘાટીલ સંકુરારું કુરછી) ૪૮ અંગુલની એક કુક્ષિ થાય છે. (સવ૬ મારું છે ને વંહેવા) ૯૬ અંગુલેને એક દંડ થાય છે. (ધપૂફવા ફુવા વાહિયા ના બરફ ના વા) એક ધનુષ થાય છે, એક યુગ, એક નાલિકા, એક અક્ષ અથવા એક મુસલ થાય છે (ggot ઘણુ મળે તો પુરૂવારું ના વારિ બાવચારું જોયoi) આ ધનુષ પ્રમાણુથી બે હજાર ધનુષને એક ગભૂત (કેસ) થાય છે. ચાર બૂત (ચાર કેસને) એક યોજન થાય છે. (got aહૃગુસ્કેof fઇ ઘોયoi) શંકા-આ ઉત્સધાંગુલથી કયા પ્રજનની સિદ્ધિ થાય છે? ઉત્તર-(gani aહંni maaતિરિકaોળિયમgeણવા પીશે. શાળા વિદત્તા) આ ઉસેધાંગુલથી નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એમના શિરીરની અવગાહના માપવામાં આવે છે. - ભાવાર્થ-આ સૂત્ર વડે સૂત્રકારે ઉત્સાંગુલની નિષ્પત્તિ કેવી રીતે થાય છે? આ વાત સ્પષ્ટ કરી છે, તેમજ તેનું પ્રયોજન શું છે? તે વિષે ચર્ચા અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૪૬
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy