SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ અનન્તઃ તે ત્યાં સડી પણ જતા નથી અને તે જલ રૂપમાં પણ પરિશુમિત થના નથી કેમકે આ શસ્ત્રોની તેની ઉપર ઘેાડી પણ અસર થતી નથી એની અસર તે સ્થૂલાકાર રૂપમાં પરિણત થયેલ સ્કધ પાર્થાં પર જ પડે છે. વ્યાવહારિક પરમાણુ પર તેની કાઈ પણુ જાતની અસર થતી નથી કેમકે તે સૂક્ષ્માકાર રૂમાં પિરણત થઈ જાય છે. (વચ્ચેનું પુતત્ત્વે નિજ઼િનું એન્ડ્રુવનો દિ ન સો, તું પરમાણુ લિજ્જા યંતિ કરૂં વમાળાાં) હવે સૂત્રકાર આ રક્ત અને સક્ષેષમાં આ ગાથા વડે સ્પષ્ટ કરતાં કહે છે કે-કેવલજ્ઞાતિએએ કહ્યું છે કે પરમાણુનું સુતીક્ષ્ણ શઓ વડે છેદન કે ભેદન કરી શકતું નથી તેમજ આ પરમાણું પ્રમાણ કાટિમાં સર્વ પ્રમાણેાની અગ્રવર્તી છે. એટલે કે ત્રસરે વગેરે જે પ્રમાણા કહેવામાં આવ્યા છે તેમની ઉત્પત્તિ એનાથી જ થાય છે. આ ગાથામાં સિદ્ધ પદથી સિદ્ધિ ગતિને પ્રાપ્ત થયેલ સિદ્ધ પરમેષ્ઠી ગૃહીત થયેલ નથી કેમકે તે અવસ્થામાં તેમની ભાષણ કરવાની વાત બેસતી નથી એટલે સિદ્ધ પદથી અહીં કેવલજ્ઞાની આત્મા જ ગૃહીત થયેલ છે, બધ ભાવાથ—નારક, તિય ચ, મનુષ્ય અને દેવગતિના જીવેાના શરીરની અવગાહના જે અ‘ગુલથી માપવામાં આવે છે, તે ઉત્સેધાંગુલ છે આ ઉત્સે પાંડુલની નિષ્પત્તિ અનંત સૂક્ષ્મ પુદ્ગલેાના સમુદયસમિતિ સમાગમથી થાય છે. પરમાણુ, ત્રસરેણુ વગેરેના ભેદથી આ અનેક પ્રકારના હોય છે. સૂક્ષ્મ તેમજ વ્યાવહારિક પરમાણુના ભેદથી પરમાણુ પુદ્ગલ એ પ્રકારના હોય છે. આાના સ્વરૂપ વિષે ટીકામાં સ્પષ્ટતા કરવામાં આવી છે, વ્યાવહારિક પરમાણુનું કોઇ પણ જાતના શસ્ત્ર વગેરે વડૅ છેદન-ભેદન વગેરે થતુ નથી; //સ્॰૧૯૪॥ .. अ० १९ ૮ અનંતાનં વત્રાચિ ઇત્યાદિ— "" શબ્દા—(Rvinળ થાયમાનુળાનું સમુચ મિલમાંમેને माएगा उससहिया संसहियाइ वा उडरेणूइ वा तसंरेणूइ वा रहरेणूई વા) અન’તાનંત વ્યાવહારિક પરમાણુએના સમુદય સમિતિના સમાગમથી છે ઉત્પન્ન થાય છે, તે એક ઉશ્ર્વગુ ક્ષØિકા છે. આ શ્લઝુસ્લણિકા વગેરે જે ઉત્તરવર્તી પ્રમાણુ છે, તે સની અપેક્ષા લઘુતમ છે. એનાથી એટલે કે ઉઙ્ગશ્યુ લક્ષ્ણિકાથી એક લઙ્ગલણુકા ઉત્પન્ન થાય છે. એનાથી એક ઉરેણુ, એથી એક ત્રઋણુ, ત્રસરેણુથી એક રથરેણુ ઉત્પન્ન થાય છે. (अट्ठ सहसहियाओ या एगा सहसहिया अट्ठ सहसहियाओं सा पगा ઇટ્ટુરનૂ) આઠ ઉલ્લંઘુ લક્ષ્ણિકાએથી એક લગ્નુÆક્ષ્ણિકા. ઉત્ત્પન્ન - યાત્ર અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૪૫
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy