________________
हस्स म
मज्झेणं वीइवपज्जा ? हंता वीइत्रएज्जा, से णं तत्थ खत्थं उदउल्लेદિયા? તો ફળકે ભ્રમ, જો કહુ તસ્ય સત્યં મરૂ) હે ભદંત ! તે બ્યાવાકિ પુદ્ગલ પરમાણુ થ્રુ પુષ્કર સવત્તક નામક મહામેઘના મધ્યમાં થઈ ને પસાર થઈ જાય છે ? હા, તે પસાર થઈ જાય છે. તે પછી શું તે તેના પાણીમાં ભીના થઈ જતેા હશે ? નહિ, તે પાણીમાં ભીના થતા નથી કેમકે તેની ઉપર અપ્કાયરૂપ શસ્ત્રની અસર થતી નથી મહીં આ જાણવું આવશ્યક છે કે જ્યારે ઉત્સર્પિણી કાલના ૨૧ હજાર વર્ષના દુઃસમ દુઃસમા નામના પહલેા મક સમાપ્ત થઈ જાય છે ત્યારે બીજા આરકના પ્રારંભ થતાં જ બધા માણુસેના અભ્યુદય માટે અનુક્રમે પાંચ મેઘ પ્રકટ થાય છે આમાં પ્રથમ મેઘ પુષ્કર સવક છે, ખીન્ને મેઘ ક્ષીરાઇ, ત્રીજો મેઘ ધૃતા, ચાથે મેઘ અમૃતાદ અને પાંચમે મેઘ રસેાદ છે. પુષ્કર સત્તક નામે જે મેઘ છે તે ભૂમિગત સમસ્ત રૂક્ષતા આતાપ વગેરે રૂપ અશુભ પ્રશ્નાવને શમિત કરીને ધાન્ય વગેરેના અશ્રુદયને પેાતાના પાણીથી સપાદિત કરે છે એથી આનુ જે પુશ્કેલ સવત્તક એ પ્રમાણેનુ નામકરણ કરવામાં આવ્યું છે તે સાક જ છે અથવા પુષ્કલ-પ્રા-રૂપમાં જે સમસ્ત ભૂમિગત રૂક્ષના, સંતાપ વગેરે અશુભાનુભાવને પેાતાના પ્રશસ્ત ઉઠકથી નષ્ટ કરી નાખે છે, એથી પણ તે પુષ્કલ સવત્તક કહેવાય છે. અહીં “ યોઃ કહ્રોમિસ્ ” આ નિયમ મુજબ ‘લ ’ ના સ્થાને ‘૨' પતિ થયેલ છે. આ પ્રમાણે જ ક્ષીરૅદ વગેરેના સંબધમાં પણ જાણી લેવુ જોઇએ. (કે નં મંતે! નંદ્માનફેદ પટિોચ 7માંગએલગા) ક્રી પ્રશ્ન કરવામાં આવે છે કે હે ભદંત ! તે બ્યાવહારિક યુદ્ધગલ પરમાણુ શું ગંગા મહાનદીના પ્રવાહાભિમુખ થઈને શીઘ્ર ગતિ કરી શકે છે ? એટલે કે ગગાનડી પૂર્વાભિમુખ થઈને વહી રહી હૈાય તે શું તે વ્યાવહારિક પરમાણુ પશ્ચિમાભિમુખ થઇને પ્રવાહની મધ્યમાં થઇને
પસાર થવા સમ છે ?
ઉત્તર-(äતા નમાજછેન્ના) હાં પ્રવાહની મધ્યમાં થઈને તે પ્રતિકૂલ પ્રવાહ તરફ શીઘ્ર ગંતિથી પસાર થઈ શકે છે. (તે નં તથા નિળિયાચમાવÀજ્ઞા ?) તા શું તે પ્રતિકૂલ પ્રવાહ તરફ ગતિ કરવાથી પ્રતિસ્ખલના પ્રાપ્ત કરતા હશે ? (નો ફળકે સમટે) નહીં, અહી આવે અથ ઘટિત થતા નથી કેમકે તેની ઉપર પ્રતિસ્ખલના રૂપ શસ્ત્રની અસર થતી નથી (લે મને વત્ત વા उदगबिंदु वा ओगाद्देज्जा १ हंता ओगाहेज्जा से णं तत्भ कुच्छेजा वा ? परियाથોકના વા? નો મૂળ સમ, નો લહુ તથ પ્રથં મર) હે ભઇ'ત! તે વ્યાવહારિક પરમાણુ પુદ્ગલ શું ઉકાવત્ત-જલભ્રમમાં-અથવા તે ઉદ્યમિ‘દુમાં અવગાહિત થઇને સ્થિર થઈ શકે છે ? હા, સ્થિર થઈ શકે છે. તે શુ તે પ્રતિમાવ (સડા)ને પ્રાપ્ત કરે છે. અથવા જલરૂપમાં પરિણતિ થઈ જાય છે ? નહીં, આ અર્થ અહીં ઘટિત થતા નથી તાપ આ પ્રમાણે છે કે જલ ભ્રમમાં કે ઉદબિંદુમાં વ્યાવહારિક પરમાણુની સ્થિરતા થઈ જાય છે છતાં એ
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૪૪