SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ . અમુક આગમ અપ્રમાણ છે, આ વાત સિદ્ધ થઈ શકશે જ નહિ. શબ્દમાં અપરુષેયતા આ પ્રમાણે આવે છે કે તેઓ સવે ભાષા વર્ગથી નિષ્પન્ન હોય છે, અને ભાષા વર્ગUાઓ પૌગલિક છે. અને તેઓ લોકમાં સદા સ્થિત રહ્યા જ કરે છે. તાલવાદિકો કોઈપણ જાતનું અદૂભત કામ કરે છે એવું નથી, તેઓ તે ફક્ત તમારા મત મુજબ શબ્દની અભિવ્યક્તિ જ કરે છે. એવી સ્થિતિમાં સમસ્ત શબ્દોમાં અપૌરુષેયતા આવે છે. શબ્દ ભાષા, વણાઓથી નિષ્પન્ન થાય છે, આ માન્યતા અસિદ્ધ નથી, એટલે કે શબ્દ પૌદ્ગલિક છે, એવું કથન અસિદ્ધ નથી. કેમકે પટતાડન જન્ય મહાઘોષ આદિ શબદથી કાનને પડદે સુદ્ધાં ફાટી જાય છે. ભીત વગેરેથી શબ્દ સ્મલિત થઈ જાય છે. સાથે આ પ્રમાણે છે કે જે શબ્દ પૌગલિક હેત નહિ અને તે અમૂર્તિક હતા તે તેના વડે કાનમાં વિઘાત (પ્રહાર) થ ન જોઈએ અને તેને ભિત્યાદિની સાથે અભિવાત પણ હવે ન જોઈએ. પરંતુ આમ થાય છે તેથી તે પીગ- લિક છે, એવું માનવું એગ્ય કહેવાય. એટલા માટે આગમરૂપવચને એકાન્તતા અપૌરુષેય નથી. કથંચિત્ પૌરુષેય છે. અને કથંચિત અપૌરુષેય છે. પૌગલિક ભાષા વગણુઓથી જન્ય હવા બદલ પૌરુષેય છે, તેમજ પુરૂષજન્ય તાવાદિક વ્યાપાર વડે અભિવ્યક્ત કહેવા બદલ પૌરુષેય છે. આ જાતની નિર્દોષ ભાવના જ રાખવી જોઈએ. આ પ્રમાણે આ નિરૂપણ છે. પ્રત્ય, અનુમાન, ઉપમાન અને આગમના નિરૂપણુથી સભેદ જ્ઞાનગુણ સમાણનું અહીં સુધી નિરૂપણ થઈ ચૂકયું છે. સૂત્ર-૨૨૪ દર્શનગુણપ્રમાણ કા નિરુપણ હવે સૂત્રકાર દર્શન ગુણ પ્રમાણુનું નિરૂપણ કરે છે– 'से कि त देखणगुणप्पमाणे' इत्यादि । શબ્દાર્થ સં યંસળrgવાળ) હે ભદંત! તે દશનગુણુ પ્રમાણમાં સ્વરૂપ કેવું છે ? ઉત્તર–ઉવળTળqમાળે રવિદે વળ) દશનગુણપ્રમાણુના ચાર પ્રકાર છે. (સંક) જેમ કે (હુરંગુષમાળ, શાસ્તુકળyorcવમાળે, શોણિતંતળrrળમાળે, દેવઘણકુળમાળ) ચક્ષુદર્શન ગુણ પ્રમાણુ, અચક્ષુદર્શનગુણુમાણ, અવધિદર્શનગુણપ્રમાણુ, કેવલદાન ગુણપ્રમાણુ, દર્શનાવરણ કર્મના ક્ષયપશમ વગેરેથી જે પદાર્થોનું સામાન્ય ગ્રહણ થાય છે, તે દર્શન છે, દ્રવ્ય સંગ્રહમાં કહ્યું છે કે-“ક સીમા ઇત્યાદિ. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે “જ્ઞાનની બે ધારાઓ છે. એ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૭૪
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy