SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ . નામ અથંગમ છે, તેમજ સૂત્ર અને અર્થ એ બન્ને રૂપ જે આગમ છે. તે તદ્રુભયાગમ છે. (બ્રહ્મા આળને ત્તિવિષે નળશે) અથવા આ રીતે પણ માગમના ત્રણ પ્રકારા છે. (લગા) જેમ કે (જ્ઞાનને બળતરામે વપરાળમે) માગમ, અનંતરાગમ, અને પરપરાગમ. આમાં ગુરુના ઉપદેશ વિના જ ફક્ત નિજ આત્માના જ આગમ છે, તે આમાગમ છે. આનુ તાત્ક ખા પ્રમાણે છે કે તીર્થંકર પ્રભુ જે અરૂપથી આગમની પ્રરૂપણા કરે છે તે અર્થરૂપ આગમ તેમના માટે આત્માગમ છે. તીર્થંકર ભગવાન્ સ્વયમેવ કેવલજ્ઞાનથી અને જાણે છે એટલા માટે અર્થ એધમાં તેઓ ગુરુ ઉપદેશની અપેક્ષા રાખતા નથી. ગણધરીએ જે આગમને સૂત્રરૂપમાં નિબદ્ધ કર્યો છે તે સૂત્રરૂપ આગમ ગણુધરા માટે આત્માગમ છે. આ સૂત્રરૂપ આગમના જે મર્થ છે તે ગણધરો માટે અનન્તરાગમ છે. કેમ કે તે અથ તેમનામાં તીથ', કરા કે સુફ્તિ થયેàા છે, કહ્યું પણ છે કે “અર્થ આવ ના પુરું શૈયંતિ ના નિકળા' એજ વિષય (ચિત્ત્વnાન '' ચવ પ્રત્તામે, નળંદ્રાળ પુત્તરણ સામે, યરણ અનંતરાળમે) આ સુત્રપાઠ વડે થયેલ છે (નળ-રીવાળ પુત્તરણ અનંતરામે સ્થલ પરંપરાને) ગણધરાના જ સ્વામી વગેરે જે શિષ્યા થયા છે, તેમના માટે સૂત્ર અનન્તરાગમ છે, કેમ “હું આ શિષ્યાએ સાક્ષાત્ ગણુધાના મુખારવિંદાથી તેમનુ શ્રવણુ કર્યુ છે. તેમજ આ સૂત્રેાના જે મ છે, તે પરપરાગમ છે. કેમ કે ગણધરની વ્યવધાનતાથી તે પ્રાપ્ત થયેલ છે. ત્યાર પછી પ્રણવ આફ્રિકોના માટે જે સૂત્ર અને અથ છે, તે પરપરા આગમ જ છે. તે ન આગમ છે અને ન અનન્તરાગમ છે. એજ વાત “સેન પરં મુન્નાર વિચષ વિ નો ારાતમે, નો ાળવવામે, પરમ્પરામે” આ સૂત્રપાઠ વડે પ્રકટ કરવામાં આવી છે. ( से तं लोगुत्तरिए से तं आगमे से तं णाणगुणप्पमाणे ) ચ્યા પ્રમાણે લેાકોત્તરિક આગમનું સ્વરૂપ છે. તીથરાને જે આગમના પ્રણેતાખાના રૂપમાં નિરૂપિત કરવામાં આવેલ છે તેનું તાત્પર્ય આ પ્રમાણે છે. કે માગમમાં જિનવાદીઓએ એકાન્તત; અપૌરુષેયતા માની છે. તેનુ નિરાકરણ થઈ જાય છે. કેમ કે પૌરુષયતા તાત્રાદિકના જ્યાં સુધા વ્યાપાર થશે નહિ, ત્યાં સુધી વિશિષ્ટ શબ્દોની થશે નહિ. 0 શંકા—તાવાદિકાના વ્યાપારથી શબ્દ ઉત્પન્ન થતા નથી, પરંતુ અભિવ્યક્ત થાય છે. શ’કાકારના અભિપ્રાય એવા છે કે શબ્દ તેા અનાદિ અનિધન છે, એટલા માટે તેને કદાપિ વિનાશ થતા નથી. ફક્ત તેની ઉપર આવરણ આવી જાય છે, તે આવરણને તાલ્લાહિકોને વ્યાપાર હટાવી દે છે, એટલા માટે તે શબ્દ તાલ્વાદ્દિકાના વ્યાપારથી અભિવ્યક્ત થઇ જાય જે પદાર્થ છે, તેની અભિવ્યક્તિ હોય છે નહિ કે ઉત્પત્તિ. આ પ્રમાણે કહેવુ પણુ ઉચિત નથી કેમ કે તાલ્વાદિક વ્યાપારાથી શબ્દની ગ્રંથ ચિત્ ઉત્પત્તિ થાય છે. અભિવ્યક્તિ નહિ, ને આ પ્રમાણે જ એકાન્તતઃ માનવામાં આવે તે પછી સ`સારમાં જેટલાં વચને છે તે સર્વે અપૌરુષેય જ થઈ જ. અને અપૌરુષેયતાના કારણે સવ આગમામાં પ્રમાણુતાના અપ્રસંગ ઉપસ્થિત થશે, એવી પરિસ્થિતિમાં અમુક આગમ પ્રમાણુ છે અને અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૭૩
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy