________________
ધર્મેપનીતતા છે. આ પ્રમાણે “દાસે દાસ જેવું જ કર્યું વગેરે કથામાં પણ સર્વ વધઑપનીતતા જાણવી જોઈએ. આ પ્રમાણે આ સર્વ ધર્મે
નીતતાનું સ્વરૂપ છે. ( i વેક્નોલg) આ પ્રમાણે આ સભેદ વૈષમ્ય. અનીત ઉપમાનનું નિરૂપણ કરવામાં આવ્યું છે, આના નિરૂપણથી જ તેણે રે મોજે) ઉપમાન પ્રમાણુનું અહી સંપૂર્ણ રૂપમાં નિરૂપણ થઈ ગયું છે. સૂત્ર-૨૨
આગમપ્રમાણ કા નિરુપણ 'से किं तं आगमे इत्यादि ।
શબ્દાર્થ (ઉદે બાળકે) હે ભદન્ત ! આગમ પ્રમાણ સ્વરૂપ કેવું છે ?
ઉત્તર-(ા સુપિદે ) આમ બે પ્રકારના હેલું છે. (જં)
આ તે પ્રકારે આ પ્રમાણે છે. (હોરા ૨ સોરરિવ ૨) લૌકિક અને લકત્તરિક *"“ગુરુ પરંપરાથી જે ચાલતું આવી રહ્યું છે, તે આગમ છે. અથવા જીવાદિ પદાર્થ
જેના વડે સમ્યક રીતે જાણવામાં આવે છે, તે આગમ છે. આવી આ આગમ :: શબ્દની વ્યુત્પત્તિ છે. તેણે િતં કોણ ?) હે ભદંત! લૌકિક આગમ એટલે
શું? (જો જí મં અommufé જિજીવિદgf વછેરવુદ્ધિમત્તેવિશfeq) * ઉત્તર-લેકિક આગમ તે કહેવાય છે કે જે અજ્ઞાની મિયાદેષ્ટિઓ વડે પિતાની સ્વછંદ બુદ્ધિ અને મતિથી રચેલાં છે. (ii) જેમ કે (માથું રામાયm જાવ જારિયા સંજોગં) અહીં ભારત, રામાયણ, યાવત્ અંગેપાળ સહિત - ચાર ચાર વે; આ લૌકિક આગમનું વ્યાખ્યાન ભાવકૃતના પ્રસંગમાં કહે વામાં આવ્યું છે. ત્યાંથી જ સમજી લેવું જોઈએ. તે ક્રિ ૪ જોકgિ ?)
ભડંત કિતરિક આગમનું સ્વરૂપ કેવું છે? (કારિક કાળ - ¢િवेहि भगवंतेहि उत्पण्णणाणदसणधरेहिं तीयपच्चुप्पण्णमणागयजाणएहि' तिलुक्क पहियमहियपूइएहि सन्धण्णूहि सम्वदरिमीहि पणीयं दुवालसंगं गणिपिडगं)
- ઉત્તર-લોકોત્તરિક આગમનું સ્વરૂપ આવું છે કે જે બ્રત, વર્તમાન, . ભવિષ્યના જ્ઞાતા તથા અનંતદર્શનના ધારી સર્વજ્ઞ અહંત ભગવતે વડે પ્રીત થયેલ છે. આ આગમ ૧૨ અંગ રૂપ છે. આ આગમને ગક્રિપિટક પણ કહે છે. અહંત ભગવંત ત્રણે લોકોમાં માન્ય અને પૂજ્ય હોય છે. કેવલજ્ઞાન, કેવલદર્શનથી એઓ રિલેકવતી સમસ્ત પદાર્થોના જ્ઞાતા છે. ' (શાવાશે કાર રિદિવાસો) આ દ્વાદશાંગ ગણિપિટકના નામો આચારાંગ
ચાવત દષ્ટિવાદ છે (અgવા ગામે તિવિષે ઘs-i કુરાનને, કથા, ' રમવાને) અથવા આ રીતે પણ આગમના ત્રણ પ્રકારો છે. જેમકે સૂત્રા ' ગમ, અગમ તદુભયાગમ. સૂત્રરૂપ આગમનું નામ સૂનાગમ છે, અર્થરૂપ - આગમનું નામ એટલે કે સુત્રવડે કહેવાયેલ અર્થરૂપ જે આગમ છે, તેનું
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૭૨