SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે છે. જેવું શખલા ગાયનું વાછરડુ ડૅાય છે, તેવું બહુલા ગાયનું વાછરડું હાતુ નથી. અને જેવું ખડુલા ગાયનું વાછરડુ હાય છે, તેવુ શમલા ગાયનુ હોતું નથી. આ જાતના કથનમાં જો કે શેષ ધર્મોની અપેક્ષા બન્નેમાં તુલ્યતા છે, છતાં એ શમલા, મહુલા આદિ રૂપ ભિન્નભિન્ન નિમિત્તોથી જન્ય હાવા બદલ તેમાં કઈક વૈલક્ષણ્ય પ્રકટ કરવામાં આવ્યું છે. આ પ્રમાણે કિંચિત્ વૈષમ્યપિનીતનુ તાત્પય છે. (લે દિ' ત' વેમ્પો રળીવ) હૈ ભદ ંત 1 પ્રાયઃ વૈધમ્યÜપનીતનુ શું તાત્પય છે ? ઉત્તર-(વાયવેદ્દોવળાવ્ લા વાયડ્યો સા ાયો, જ્ઞાનચક્ષોન સદા વાચસો-લે ત... જાચવેોવળીવ) પ્રાયવૈધમ્યાપનતમાં અધિકાંશરૂપમાં અનેક અવયવગત વિસદેશતા ધ્યાનમાં રાખવામાં આવે છે. જેવા વાયસ (કાગઢા) હાય છે તેવું પાયસ હેતુ' નથી અને જેવું વાયસ ડૅાય છે, તેવે વાયસ હાતા નથી અહી. જો કે પદગત બે વર્ષોંની અપેક્ષા આમાં સામ્ય હવા છતાંએ સચેતનતા અને અચેતનતા વગેરે અનેક ધર્મોની અપેક્ષા વિધમતા હવા ખદલ પ્રાય:વૈધ વત્તા કહેવામાં આવી છે. (તે જિત' સન્નવેમ્બો વળી૬ ?) જે ભદંત ! સવ વૈધા૫નીતનું શું તાત્પય છે ? ઉત્તર-(સવવેમ્મોવળીવ ઓવન્મે સ્થિ-સદ્દાવિ તેનેવસરણ છવાં कीरइ जहा - णीपणं णीयसरिसं कयं दासेणं दास्रसरिसं क्रयं काणं कांकसरिसं कय, साणेण खाणसरिसं कय, पाणेणं पाणसरिसं कय से तं सव्ववेदम्मो વળી) સ વૈધઈંપનીતમાં સ પ્રકારથી વિધર્માંતા પ્રકટ કરવામાં આવી છે. શકા-એવા કોઈ પદાથ નથી કે જેમાં સર્વ પ્રકારથી એકબીજાની અપેક્ષાએ વૈધ હાય, કેમ કે સત્ત્વ પ્રમેયત્વ વગેરેમાં ધર્મોને લઇને સ પદાર્થાંમાં સમાનતા છે ? ઉત્તર-આ કહેવુ' ખરાખર છે. પરંતુ છતાંએ જે આમાં વિધતા પ્રકટ કરવામાં આવી છે, તેનુ' તાત્પ આ પ્રમાણે છે કે તે વિધતા તેની સાથે જ પ્રકટ કરવામાં આવે છે, ખીજા ફાઇની સાથે નહિ, જેમ કે નીચ માણસે નીચ જેવુ જ કર્યું. દાસે દાસ જેવું જ કર્યું, કાગડાએ ફાગઢ જેવું કર્યું, કૂતરાએ કૂતરા જેવુ' જ કર્યું, ચ'ડાલે ચંડાલ જેવું જ કર્યુ”. શ'કા–નીચે નીચ માણસની જેમ જ કર્યું. વગેરે ઉદાહરણ જે સર્વ વૈષમ્યાપનીતના ઉદાહરણમાં પ્રકટ કર્યાં છે, તા આ અંધાં. તા સર્વ સાધર્મ્યૂપનીતના જ ઉદાહરા માનવા જોઈએ. આ બધાને સર્વ વૈષમ્ચા પનીત રૂપમાં કહેવું ચૈગ્ય નથી, ઉત્તર-નીચ માણુસે નીચ માણુસ જેવુ' કર્યું વગેરે વાતને જે અહી' શાસ્ત્રકારે સવ વૈધર્મ્યુપિનીતના ઉદાહરણના રૂપમાં કહી છે, એના આ જાતના અભિપ્રાય છે કે ઘણું કરીને નીચ પણ જ્યારે ગુરૂધાત વગેરે રૂપ મહાપાપ કરતા નથી તે। પછી અનીચ તે કરશે જ કેવી રીતે ? પરત સકલ જગતના વિરુદ્ધ એવુ આચરણુ કરીને આ નીચ માણુસે તા ભારે કમાલ કરી કહેવાય. એથી આ નીચે નીચ જેવું જ કાર્ય કર્યું છે. અહી સપૂર્ણ જગતના વિરુદ્ધ ક્રર્મોંમાં પ્રવૃત્ત હાવાની વિવક્ષાથી સવ ૦૬૮ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૭૧
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy