SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણે છે. ( જો તથા નાગો, કહા જા રહા છે) જેવી ગાય છે, તેવો ગવય (રેઝ) હોય છે. જેવો ગવય હોય છે, તેવી ગાય છે. (તે તં પાચમોવા) આ પ્રાયસાધમ્યપનીતનું તાત્પર્ય છે. પ્રાયસાધર્મોપનીમાં જે સમાનતા પ્રકટ કરવામાં આવે છે, તે સમાનતા અધિકાંશતઃ અનેક અવયવોમાં પ્રાપ્ત થાય છે. જે ગવાય છે, તેવી ગાય છે. વગેરે વાકમાં કકુદ, ખુર, વિષાણ અને પૂછડું આદિ અવયવોને લઈને બનેમાં સમાનતા પ્રકટ કરવામાં આવી છે. તેણે સં હરણામોવળી) હે ભદત ! સર્વ સાધર્મોપનીતનું શું તાત્પર્ય છે ? (સાવરણમોવળી) . ઉત્તર-સર્વસાધર્મેનું તાત્પર્ય આ પ્રમાણે છે કે આમાં સર્વ પ્રકારોથી સમાનતા પ્રકટ કરવામાં આવી છે, શંકા-સર્વ પ્રકારથી સમાનતા તે કોઈમાં પણ કોઈની સાથે ઘટિત થઈ શકે જ નહિ, કેમ કે જે આ પ્રમાણે સમાનતા ઘટિત થાય તો પછી તેઓ બનેમાં એકતા પ્રાપ્ત થવાને પ્રસંગે ઉપસ્થિત થશે ત્યારે તે ઉપમાન ને ત્રીજો પ્રકાર જ અસ્તિત્વમાં આવી શકશે નહિ. આ જાતની શંકાને ઉત્તર (દવાન્ને વચ્ચે નધિ તા પિ સેળેવ તરઈ શોવ જીવણ) આ સૂત્રપાઠ વડે આપવામાં આવ્યું છે. આમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે જે કે બીજાની સાથે બીજાની સર્વ રીતે સમાનતા મળતી નથી. આ વાત સંપૂર્ણ રીતે સાચી છે છતાંએ આમાં જે સર્વ પ્રકારથી સમાનતા પ્રકટ કરવામાં આવી છે, તેનું તાત્પર્ય આ પ્રમાણે છે કે, તે સમાનતા તેની સાથે જ પ્રકટ કરવામાં આવી છે. બીજાની સાથે નહિ. જેમ કે (ગરિદિ अरिहंतसरिसं कयं चकाट्टिणा चकाट्टिसरिसं कयं बलदेवेण बलदेवसरिसं દ, વાળ વાણુ વારિસ , સાસુના પાદુ કહિં શું છે રં) અહી તેઓઅહંન્ત જેવું કર્યું, ચક્રવતીએ. ચક્રવર્તીઓના જેવું કર્યું, બળદેવે બળદેવાના. જેવું કર્યું, વાસુદેવે વાસુદેવે જવું કર્યું, સાધુએ સાધુઓના જેવું કર્યું. આ કથનનું તાત્પર્ય ફક્ત આટલું જ છે, કે “અહોએ જે સર્વોત્તમ તીર્થ પ્રવર્તન વગેરે કાર્યો ર્યા છે, તે કાચી બીજે કઈ કરી શકે જ નહિ તે કાને તે તેઓ જ કરવાની શક્તિ ધરાવે છે. આ રીતે ચક્રવતીએ ચક્રવર્તી જેવું જ કર્યું છે “વગેરે વાનું તાત્પર્ય પણ સમજી લેવું જોઈએ. લેકમાં પણ આ પ્રમાણે જોવામાં આવે છે કે : गगनं गगनाकारं, सागरः सागरोपमः । ઈંદ્ર રામવાળો રિવ શા (લે જિં દિવાળી ) હે ભદંત! ધર્મોપનીતનું તાત્પર્ય શું છે? ( મોવળી સિવિદ્દે થઇ) . . ઉત્તર–વૈધર્મોપનીતના ત્રણ પ્રકાર છે. (૪૪) જેમ કે (જિવિવેદવળી, વાદોવળી, સરોવી) કિંચિત્ વૈધર્મોપનીત, પ્રાય વૈધઓંપનીત, સર્વ વિનીત. ( જિં ૪ જિંજિોવા ) હે ભત ! તે કિંચિત્ વૈષમ્યપનીત શું છે ? છે. ઉત્તર-(ઇનિવેદનોવળીવ કા નામો ન તણા પાદુ કI BIEજેણે રક્ષા કામો રે રં ક્રિક્રિોવર) તે કિંચિત્ વૈધર્મોપનીત, અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૭૦
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy