SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ વિષય “જે ફ્રિ રં ગતીવાઇફ” અહી થી માંડીને “રે રં ગળાવાઝmg" અહીં સુધીના સૂત્રપાઠ વડે સૂત્રકારે સ્પષ્ટ કર્યો છે, તેણે તં વિવિહેં–તં વિરાણમi) આ પ્રમાણે આ વિશેષ દષ્ટ ઇષ્ટ સાધમ્યવતનું સ્વરૂપ છે. સામાન્ય દષ્ટ અને વિશેષ દષ્ટ સ્વરૂપના આ નિરૂપણુથી દષ્ટ સાધર્યાવત્ અનુમાનનું સ્વરૂપ નિરૂપિત થઈ જાય છે. સૂ. ૨૨૨ છે ઉપમાનપ્રમાણ કા નિરુપણ હવે સૂત્રકાર ઉપમાન–પ્રમાણનું નિરૂપણ કરે છે. से किं तं ओषम्मे इत्यादि' ।। શબ્દાર્થ– fe બોવ ) હે ભરત? ઉપમાન પ્રમાણુનું સવરૂપ કેવું છે? ઉત્તર-(બોવ દુષિદે પd) ઉપમાન પ્રમાણુ બે પ્રકારનું કહેવામાં આવ્યું છે. (સંજ્ઞા) તે પ્રકારે આ પ્રમાણે છે. ( સાળી છે તેને अ०६७ વણ ૨) એક સાધમ્યપનીત, બીજું વૈધમૅપનીત. સમાનતાના આધારે જેના વડે વસ્તુ ગ્રહણ કરવામાં આવે છે તેનું નામ ઉપમા છે. આ ઉપમા જ પમ્ય છે. ( જિં તું સન્મોવળીણ) હે ભદત! સાધઑપનીતનું તાત્પર્ય શું છે? ઉત્તર–(argોવર-તિવિષે ઘon) સાધોપનીતના ત્રણ પ્રકાર છે. (Rig) જેમ કે (ક્રિલિકામોવળી, વાયામ વળી, રાષagોવીર) કિંચિત્ સાધમ્યપનત, પ્રાય:સાધર્મોપનીત, અને સર્વસાધર્મોપનીત | ( જિં તે દિ કાળે વળg) હે ભદત! તે કિંચિત્ સાધર્મોપનીત શું છે (ઝરિ વાદોવળીQ). ઉત્તર–તે કિંચિત સાધર્મોપનીત આ પ્રમાણે છે. તેના અંશે તથા રિવો) જેવો મંદિર છે, તેવો સર્ષ છે. તાત્પર્ય આનું એ છે કે કિંચિત સાધમૅપનીમાં કંઈક સમાનતાને લઈને ઉપમા આપવામાં આવે છે તો અને આમ કહેવામાં આવ્યું છે કે “જે મંદર (મેરુ) છે તે સર્વપ છે. આમાં મદર (મેરુ) અને સર્ષપની ગોલાકૃતિને લક્ષમાં રાખીને ઉપમા આપવામાં આવી છે, આકારથી જ બન્નેમાં સમાનતા કહેવામાં આવી છે. ત્રણ વરિયો તણાં મંત્રો) જે સર્ષપ હોય છે. તે મંદર હોય છે. આનું પણ તાત્પર્ય આ જ છે. આ રીતે તેના સમુહો તણાં गोप्पय तहा समुद्दो जहा आइचो, तहा खजोओ, जहा खज्जोमो तहा आइचो, ના હો તદ્દા મુજો, કદ્દા મુકો તણા તો) આ સૂત્રપાઠનો અર્થ સમજી લેવું જોઈએ. આમાં સમુદ્ર ગેપદ (જલ પૂરિત ગાયની ખરી)માં જલવત્તાના આધારે આદિત્ય અને ખદ્યોત (આગિયો)માં આકાશ ગામિત્વ અને ઉદ્યોતકતાને લઈને, ચન્દ્ર અને કુમુદમાં શુકલતાને લઈને સમાનતા પ્રકટ કરવામાં આવી છે. (જે તે જિનિ પામોવળી ) આ રીતે આ કિશ્ચિસાધમૅપનીતનું સ્વરૂપ છે. તે લઇ સં જાણાવાવ) હે ભદત 1 પ્રાય: સાપનીનું તાત્પર્ય શું છે. (વાચલમોવાળી) પ્રાયસાધચ્ચેપનીતનું તાત્પર્ય આ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૬૯
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy