________________
અનાગતકાળથી ગ્રહણુ આ પ્રમાણે છે. (કમલ નિમ્નરુત્ત રુધ્રુિવાય, નિપી સવિજીયા મેદ્દા થનિયં વાસકામો સંજ્ઞાત્તા નિઠ્ઠાય) આકાશની નિમ ળતા, કૃષ્ણવ વાળા પતા, વિદ્યુત્સહિત મેધ, મેઘની ગર્જના, વૃષ્ટિને નહિ રેશકનાર પવનની ગતિ, અટલે કે પૂર્વના પવન, તેમજ પ્રસ્નિગ્ધ રક્તવઘુ વાળી સધ્યા, આ બધાં સુવૃષ્ટિના ચિહ્નોને જોઈને તથા (વાળ વા મર્પિત વા કાળચર વા पत्थं उपाय पाखित्ता वेणं साहिग्जद जहा सुवुट्टी भविस्सइ । से तं अणागय ISNÄ) આર્દ્રા, મૂળ નક્ષત્રોથી ઉત્પન્ન થયેલ અથવા રાહિણી, જ્યેષ્ઠા આદિ નક્ષત્રા વર્ક ઉત્પન્ન થયેલ ઉત્પાતને અથવા આ ઉત્પાત કરતાં પણ ભિન્ન અને બીજા ઉત્પાતને, દિગ્દાહ, ઉલ્કાપાત વગેરે ઉપદ્રવાને કે જેઓ વૃષ્ટિના પ્રશસ્ત નિમિત્તો છે, જોઈને કાઇ વ્યક્તિ એવી રીતે અનુમાન કરે ‘સુવૃષ્ટિ થશે’ આ સમધમાં અનુમાન પ્રત્યેાગ આ પ્રમાણે છે. ‘મચં દેશો મવિન્યસ્તુવૃત્તિવૃદ્ઘિ निमित्तकानां अभ्रनिर्मलत्वादीनां समुदितानां अन्यतमस्य वा दर्शनात् तद्देशवत्"
蒜
આ પ્રમાણે આ અનાગતકાળ ગ્રહણ છે. (પત્તિ વેલ વિવજ્ઞાને સિવિદ્ નળ મનજ્જ, સં નહા છતીયારનું વડું ગારોળ બાળચાળ) આ ઉદ્ભગત તૃણુવનાદિકાની વિપરીતતામાં પણ ત્રણ પ્રકારનું ગ્રહણ થાય છે. તે આ પ્રમાણે છે. જેમ કેાઈ માણુસ કાઇ દેશમાંથી કે ઇ ખીજા દેશમાં ગયા ત્યાં તેણે તુણુ રહિત વનેાને, અનિષ્પન્ન ધાન્ય યુક્ત ભૂમિને તેમજ શુષ્ક, કુંડ સર, નદી, દીવિંકા તથા તડાગ વગેરેને જોયાં, ત્યારે આ બધું તેને તેણે આ જાતનું અનુમાન કર્યુ” કે‘નયં વૈરા યુર્મિક્ષનિસ્તૃળવનાવિશનાત્ રેવન્ ’ નિસ્તૃણુ વનાદિ ને જોવાથી પહેલાં જોયેલા બીજા દેશની જેમ આ દેશમાં પણ વૃષ્ટિ થઈ નથી. આ અતીત શ્રહણુ છે. વર્તમાનકાળ ગ્રહણુ આ પ્રમાણે છે. કોઈ માણસ, ઢાઈ દેશમાં ગયા. ત્યાં તેણે ભિક્ષાન માટે આવેલા કોઈ સાધુને ભિક્ષા લાભથી વરંચિત જોઈને આ જાતનું અનુમાન કર્યું." કે અહી' અત્યારે દુભિક્ષ છે. અનુમાન પ્રત્યેાગ આ પ્રમાણે કરવા જોઈએ યં દેશ દુનૈિઃ ઘાષ્ટ્રનાં તદ્વેતુમતવાનામોનાર્તદેશવમ્ " તેમજ ભવિષ્યકાળનું ગ્રહણુ આ રીતે જાણવું જોઈ એ, જે સમયે આકાશ સહિત દિશાએ સમ થઈ રહી હાય, નીરસ ડાવા બદલ ત્યાં પૃથિવી ફાટી ગઈ હોય, સ્થાન સ્થાન પર જયાં છિદ્રો પડી ગયા હાય. અને પવના દક્ષિણ દિશા તરફથી વહેતા હાય, આ સ વૃચભાવના ચિહ્નોને તેમજ અગ્નિ સંબ'ધી કે વાયુ સ`ખી કે અન્ય કોઈ અપ્રશસ્ત ઉત્પાતાને જોઈને આ જાતનું અનુમાન કર્યું કે આ દેશમાં વૃદ્ધિ થશે નહિ, કેમ કે વૃષ્ટિનાં અભાવનાં ચિહ્નો જોવ;માં આવી રહ્યાં છે. અહીં' અનુમાન પ્રયાગ આ રીતે કરવા જોઈ એ કે ‘જાય રેશઃ કુવૃષ્ટિ તનિ મિત્તજ્ઞામાં હ્રધૂતારીનાં સમુદ્વિતાનાં અમ્યતત્ત્વ વા વંશનાત્ ટ્રેશન્” એ જ
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૬૮