________________
એટલા માટે આ અનુમાન વિશેષ દષ્ટ છે. આ પ્રમાણે કાર્લાપણુ વગેરેના સંબંધમાં પણ વિશેષ દષ્ટ અનુમાનની પ્રવૃત્તિ કરી લેવી જોઈએ. એ જ વાત बहूण करिसावणाणं मज्झे पुव्व दिटुं करिसावण पञ्चभिज्जाणिज्जा-अयं से करिસાવળે) આ સૂત્રપાઠ વડે સ્પષ્ટ કરવામાં આવી છે. આ વિશેષદષ્ટ અને માન ભૂત, ભવિષ્યત અને વર્તમાન આ ત્રણે કાળોને વિષય બનાવે છે. આ વાતને સૂત્રકાર સ્પષ્ટ કરે છે. (તસ સારો સિવિદ્દ મવર) તે વિશેષદષ્ટ અનુમાનનો વિષય સંક્ષેપમાં ત્રણ પ્રકારનું હોય છે. (રંગ) જેમ કે (ાયTeri ignoળાજા, અormયકાઢng)અતીતકાળને વિષય, વર્તમાનકાળને વિષય, અને ભવિષ્યકાળને વિષય તાત્પર્ય આ પ્રમાણે છે કે મનુષ્ય આ વિશેષ દૃષ્ટ અનુમાનની સહાયતાથી અતીતકાળમાં જે વાત થઈ ચૂકી છે, વર્તમાનકાળમાં જે વાત થઈ રહી છે, અને ભવિષ્યમાં
શ૦ ૬૬. જે વાત થનારી છે, તેનું અનુમાન કરી લે છે. તે જ તું બર્ફાઝrgi) હે ભદંત! અતીતકાળ ગ્રહણ શું છે?
ઉત્તર-(૦રનાનિ, વળાનિ, વિજળë વાનિ પુviાનિ શું હળદેવીચા તાજારું સત્તા છે જે હાફિઝ, ગરા સુલુદ્દી વાસી) જેમ કોઈ મનુષ્ય કોઈ દેશમાં ગયે. ત્યાં તે માણસે જંગલમાં ઘાસ ઊગેલું જોયું, પૃથ્વીને ચૂસ્યાંકુરથી હરિત વર્ણ થયેલી જોઇ, કુંડ સર, નદી, વાળી, અને તડાગ આ સર્વને જલથી સંપૂરિત જોયાં, આ બધું જોઈને તે અનુમાન કરવા લાગ્યો કે અહીં બહુ જ સારી વર્ષા થઈ છે. ત્યારે તેણે આ જાતના અનુમાનને પ્રયોગ કર્યો કે “દ રેશે સુષ્ટિ ગણીત કુત્તાવન सस्यपूर्णमेदिनीजलपूर्णकुडादिदर्शनात् तद्देशवत्" (से तं अईयकालग्गहणं) આ રીતે અતીતમાં થયેલ વૃષ્ટિને પરિચ્છેદ અતીતકાળ ગ્રહણ છે અહીં ગ્રાહ્ય વસ્તુ સુવૃષ્ટિ છે. આનું અતીતકાળમાં થયું તે અનુમાન વડે ગ્રહણ કરવામાં આવ્યું છે. (સે જ તે વહુવા ઢાળ) હે ભદતા પ્રત્યુત્પન્ન કાળથી ગ્રહણ શું છે?
ઉત્તર-(Fgquirreળ) પ્રત્યુત્પન્નકાળથી ગ્રહણ આ પ્રમાણે છે: (साहं गोयरग्गगयं विच्छड्डियपउरभत्तपाणं पासित्ता तेणं साहिज्जाद अहा કમિ ) ભિક્ષા માટે બહાર નીકળેલા સાધુને કે જેને ગૃહએ પ્રચુર ભક્તપાન આપ્યું છે, જે ત્યારે જોઈને તેણે અનુમાન કર્યું કે “અહી સમિક્ષ છે. અહીં અનુમાન પ્રયોગ એવી રીતે કરો કે-“કામિનરેશે મિક્ષ साधुनां तहेतुकप्रचुरभक्तपानलाभदर्शनात्-तदेशवत्" (से कि तं अणागय. બાળ) હે ભકતઅનાગતકાલ ગ્રહણ શું છે? (અriાચાઇના)
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૬૭