________________
छण्णं पएसो तं न भवइ कम्हा जम्हा जो देसपएसो सो तस्सेव दव्वस्स) હે જોગમાય! જે તમે “guri કરો.' આમ કહો છે, તે ઉચિત નથી, કેમકે દેશને જે પ્રદેશ છે, તે તેજ દ્રવ્યથી સંબદ્ધ છે. તાત્પર્ય કહેવાનું આ પ્રમાણે છે, કે જે દેશ પ્રદેશ છઠ્ઠા સ્થાનમાં કહેવાયેલ છે, તે સ્વતંત્ર રૂપથી વિમાન છે એમ નથી કેમકે જે દેશ છે, તે ધર્માસ્તિકાયાદિકોના પ્રદેશદ્વય આદિથી નિષ્પન્ન થયેલ છેઆમ માનવામાં આવશે એથી જે દેશને પ્રદેશ થશે તે ધમસ્તિકાયાદિ પ્રદેશથી સંબદ્ધ જ હશે. ? કઈ છે રિહંતો-વાળ મે ad જીગો વારો વિ ને હર કિ છે) જેમ કોઇના દાસે ગધેડું વેચાતું લીધું. ત્યારે તેના સવામીએ કહ્યું. “નોકર પણ મારો છે અને ગધેડું પણ મારું છે. આને ભાવ આ પ્રમાણે છે કે “દાસ જ્યારે મારી અધીનતામાં રહે છે, ત્યારે તેણે ખરીદેલું ગધેડું પણ મારું જ છે. આ જાતની વ્યવહાર પદ્ધતિ જ્યારે લોકમાં પ્રચલિત છે, ત્યારે ધર્મારિતકાયાદિકના પ્રદેશદ્વય આદિથી નિપન્ન દેશને પ્રદેશ પણ સ્વતંત્ર નહિ પરંતુ ધર્માસ્તિકાયાદિકની સાથે જ સંબદ્ધ થશે (સં 1 મળr sui vgણો, મrmહિ કંવરું પાલો) એથી તમે આવું ન કહે છે
goળાં પ્રા. પરંતુ આમ કહે કે “વāનાં વ્રજેશ ઉzઘરે (રંગ) જેમ કે (પHપણો બધFEવણો, આજagણો, જીવાણો, શ્રેષTum) ધર્મપ્રદેશ, અધમપ્રદેશ, આકાશપ્રદેશ, છેવપ્રદેશ, અલ્પપ્રદેશ. અહી એવી રીતે સમજવું જોઈએ કે અવાનર દ્રવ્યમાં સામાન્ય આદિના આશ્રિત અવિશુદ્ધ સંગ્રહાય જ ધર્માસ્તિકાયાદિક પાંચે પાંચ દ્રવ્યને અને તેમના પ્રદેશોને માને છે. પરંતુ જે વિશુદ્ધ સંગ્રહનય છે, તે દ્રશ્ય બાહુલ્ય અને પ્રદેશ કપનાને માનતો નથી. તેની માન્યતા આ પ્રમાણે છે કે ધમસ્તિકાયા. સ દ્રવ્ય એક વસ્તુવ સામાન્યની અપેક્ષાએ એક જ છે. તાત્પર્ય આ પ્રમા છે કે “સંગ્રહનયના બે પ્રકારે છે. વિશુદ્ધ સંગ્રહનય અને અવિશુદ્ધ સંઘ આમાં જે અવિશુદ્ધ સંગ્રહાય છે, તે અવાન્તર સામાન્ય ૨૫ અપર સત્તા વિષય બનાવે છે અને જે વિશુદ્ધ સંગ્રહ નય છે, તે પર સત્તા રૂપ મહાસામાન્ય વિષય બનાવે છે. અવારન૨ સામાન્ય ઘણા પ્રકારે છે. અને મહા સામાન્યનું ફક્ત એક જ રૂપ હોય છે. એથી અવાન્તર સામાન્યને ગ્રહણ કરનાર જે અવિશુદ્ધ સંગ્રહનય છે, તેની દષ્ટિએ છને પ્રદેશ ષ, પ્રદેશ આ જાતનું કથન ઉચિત નથી કેમકે છઠ્ઠો દેશ પ્રદેશ ધર્માસ્તિકાયાદિકોના પ્રદેશ રૂપ જ હોય છે, સ્વતંત્ર નહિ. (સંઘઉં વવારે મળç, i માહિ-વંજ परमों तं न भगद, कम्हा जई जहा पंवण्हं गोट्ठियाणं पुरिसाणं केइ दव्वज्जाए અમને માફ) આ પ્રમાણે કહેનારા સંગ્રહનયને ત્યારે વ્યવહારનયે કહ્યું કે જે તમે “ઉત્તાનાં પ્રા” આમ કહે છે તે તે ગ્ય નથી. કેમકે પાંચ ગઠિક પુરુષને કોઈ દ્રવ્યજાત સામાન્ય હોય છે. (i =હા) જેમ કે (હિoળે વાસુવળે Sા પળેat oળે વા) હિરણ્ય, સુવર્ણ, ધન અથવા ધાન્ય, (નં ર તે તુરં વડું ના રૂડું ઘણો) એટલા માટે તમારે આમ કહેવું જોઈ કે “વાનાં કા
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૮૯