________________
જોઈએ. હવે આગમ દ્રવ્યશેખને જે તૃતીય ભેદ છે. તે એના કરતાં વિલક્ષણ છે. એથી સૂત્રકાર તેના વિષે પ્રશ્નોત્તર પૂર્વક ચર્ચા કરે છે જે જિં તં નાના
ભજવાતપિત્તા રારંવા?) હે ભગવંત! જ્ઞાયક શરીર અને ભવ્ય શરીરથી વ્યતિરિકત જે દ્રવ્યશખ છે, તેનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– (કાળચરમરિયાની વારિત્તા વસંલા તિકિ Yogar) જ્ઞાયક શરીર અને ભવ્ય શરીર એ બન્નેથી વ્યતિકિત દ્રવ્યશંખના ત્રણ પ્રકારો કહેવામાં આવેલ છે. (તં નહા) તેના પ્રકારે આ પ્રમાણે છે. (gr મવિવ, રદ્વાર, અમિgiામજોરે ચ–) એક ભવિક, બદ્ધા પુષ્ક અને અભિમુખ નામ ગોત્ર, જે જીવ મરણ પામીને અનંતર ભવમાં શંખ પર્યાયમાં ઉત્પન્ન થશે, ને શંખ પર્યાયમાં હજી સુધી અબદ્ધાયુક છે. છતાંએ જ્યારથી તે ઉત્પન્ન થયેલ છે, ત્યારથી માંડીને તે એકભાવિક કહેવાશે. તેમજ જે જીવે શંખ પર્યાયમાં મિન્ન થવા ગ્ય કર્મબંધ કરેલ છે, એ તે જીવ બંદ્ધાયુકશખ કહેવાશે. શંખ નિમાં જે જ નિકટ ભવિષ્યમાં ઉન્ન થનાર હોય તેમજ નીચ નેત્ર રૂપ કર્મ જઘન્ય કરતાં એક સમય બાદ અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત બાદ ઉદયાભિમુખ થનાર હે ય, એ તે જીવ અભિમુખ નામ ગોત્ર શંખ કહેવાશે. આ ત્રણે પ્રકારના જ ભાવ શંખતાના કારણુ લેવા બદલ જ્ઞશરીર અને ભવ્ય શરીર એ બનેથી વ્યતિરિક્ત દ્રવ્યશંખ કહેવામાં આવ્યા છે. s, શકા-જેમ આપશ્રીએ ભાવસંખતાના કારણે એક ભવિકને દ્રવ્યશખ કહેલ છે, તેમજ જે દ્વિભાવિક, ત્રિભવિક વગેરે જીવે છે, તેને પણ ભાવશંખતા ના કારણે દ્રવ્યશખ કહેવા જોઈએ, પરંતુ એવું કહેવામાં આવ્યું નથી. અહી તે એકભાવિકને જ દ્રવ્યશંખ કહેવામાં આવેલ છે. ". ઉત્તર–શંકા બરાબર છે, પરંતુ દ્વિભાવિક વગેરે જીવને જે દ્રવ્યશંખ કહેવામાં આવ્યા નથી, તેનું કારણ આ પ્રમાણે છે કે “એવા તે જીવે ભાવ
અંતામાં અહિત કારણ થતા નથી. એકભવિક જીવ જ ભાવ શખતાના અમેવહિત કારણ હોય છે. એથી તેને જ દ્રવશંખ કહેવામાં આવેલ છે. જે છવા મરણ પામીને શંખ પર્યાયમાં જ જન્મ પામનાર હોય તેનું જ નામ એક ભવિક દ્રવ્યશખ છે દ્વિભાવિક વગેરે એવા હોતા નથી, કેમકે તેઓ મરણ પામીને, શખ પર્યાયમાં જ પ્રથમ ભવરૂપમાં ઉત્પન્ન થતા નથી, પરંતુ બીજી પર્યાયમાં ઉત્પન્ન થઈ જાય છે. એટલા માટે તેમનામાં ભાવશતા પ્રત્યે કારણુતા ઉપસ્થિત થતી નથી અને તેથી જ તેમનામાં દ્રવ્યશંખતા પણ કહેવામાં આવી નથી. એક ભવિક વગેરે જે ત્રણ પ્રકારના આ શંખ જીવે છે, તેઓમાંથી (ઘામવિર બે સ) હે ભત! જે એકભાવિક જીવ છે, તે (gmવિપત્તિ) એક ભાવિક નામવાળા (/) કાલની અપેક્ષાએ દિવાં માર) કેટલા સમય સુધી રહે છે? “ 1 ઉત્તર–(somળ તોrg avai gagી ) એકભાવિક જીવ નામવાળે જક્ષન્યથી તે એક અન્તર્મુહુર્તા સુધી રહે છે અને ઉત્કૃષ્ટથી તે એક
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૯૬