SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ભેરીનું અનુમાન કર્યું, બળદના શબ્દને સાંભળીને બળદનું અનુમાન કરવું.' મયૂરનીવાણી સાંભળીને મયૂરનું અનુમાન કરવું, હણહણવું સાંભળીને ઘડાનું અનુમાન કરવું, હાથીની ચીસ સાંભળીને અથવા તો માર્ગમાં પડેલ તેની લાદ જોઈને હાથીનું અનુમાન કરવું, ઘનઘનાયિત શબ્દ સાંભળીને રથનું અનુમાનં કરવું. (હે સ ને) આ કાર્યલિંગથી ઉત્પન્ન થયેલ શેષવત્ અનુમાન છે. તે સિં 'વાળે ) હે ભદન્ત ! કારણરૂપલિંગથી ઉત્પન્ન થયેલ શબવત્ અનુમબ શું છે? (દાળ ને કારણરૂપ લિંગથી ઉત્પન્ન થયેલ શેષવત્ અનુમાન આ પ્રમાણે છે. (कारणेणं तंतवो पड़स्स कारणं ण पडो तंतु कारण वीरणा कडस्स कारणं, डो વીણા શારજો નિર્વિઘો ઘ૯૪ જાઉં, ઘsો મિસિવાર-સે & થાળ) તંતુઓ પટ-(વ)ના કારણે હોય છે, ૫ટ.તંતુનું કારણું નહિ. વીરણું- તૃણ વિશેષ-કટ (સાદડી)ના કારણે હેાય છે, સાદડી વરણાનું કારણ હોતી નથી. મૃત પિંડ-માટી–ઘટનું કારણ હોય છે, ઘટ મૃપિંડનું કારણ નથી. અત કારણલિંગ જન્ય શેષવત અનુમાન છે. (હૈ જિં રં ગુ) હે ભદન્ત શુ अ०६३ લિંગ જન્ય ષવતુ અનુમાન શું છે? (rmi) ગુણલિંગ જન્યશેષવત્ અનુમાન આ પ્રમાણે છે. (નિરેન નુ શળ રાળ લેળ માં જણાવાળું સત્ય જળ, રે ગુf) નિકષ-કસોટી–પર ઘસવાથી કસોટી પર થયેલી રખાઆથી સોનાનું અનુમાન કરવું, ગંધથી પુષ્પનું અનુમાન કરવું, રસથી લવયુનું અનુમાન કરવું, આસ્વાદથી મદિરાનું અનુમાન કરવું, સ્પર્શથી વસ્ત્રનું અનુમાન કરવું, આ બધાં ગુણનિષ્પન્ન શેષવતુ અનુમાન છે. તેણે જિં તે બાળ) હે ભદત ! અવયવરૂપ લિંગથી નિષ્પન્ન શેષવતું અનુમાન શું છે. (ગાળ) અવયવ રૂપ લિંગથી નિષ્પન્ન શેષવત્ અનુમાન આ પ્રમાણે છે. (महिसं सिगेणं कुक्कुड सिहाप, हथि विखाणेण, वराह दाढाप मोरं पिच्छेण वासं खुरेणं, वग्धं नहेणं, चमरिं वालग्गेणं, वाणरं लंगूलेण, दुपयं मणुस्त्रादि चट प्पयं गवयादि, बहुप्पयं गोमियादि, सीहं केसरेणं, वसई ककुए महिला वलय વાપર) શ્રેગથી મહિષનું, શિખાથી કફકટનું, વિષાણથી હાથીનું દદ્ધાથી વરાહનું, પછાથી મયૂરનું ખરીએથી ઘડાનું નખથી વ્યાઘનું બાલારાથી ચમરીનું, લાંગૂલ-છથી વાંદરાનું, દ્વિપદથી મનુષ્ય આદિનું, ચતુષ્પદથી ગામ આદિનું બહુપદથી ગેમિકાદિનું, કેશર સટાથી સિંહનું કકુદથી બળદનું, વલયયુક્ત બાહુથી સ્ત્રીનું અનુમાન કરવું તે અવયવ લિંગજન્ય શેષવત્, અનુમાન છે. નાણા) અહીં એવી ગાથા છે કે “વરિયdળ ફૂલ્યાણિ આ ગાથાને અર્થ પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. તે પ્રમાણે જ અહીં ભાવાર્થ સમજી લેવું જોઈએ, ( ૪ અવq) આ પ્રમાણે આ અવયવરૂપ લિંગ જન્ય શેષવત અનુમાનનું સ્વરૂપ છે. (દિ ણં માપણ) હે ભદત! આશ્રયરૂપ લિંગથી આશ્રયીનું જે અનુમાન છેષ છે, તે શું છે? () આશ્રમ રૂપલિંગથી જે આશ્રયીનું અનુમાન થાય છે, તે આ પ્રમાણે છે. (ગરિni धूमेणं, सलिलं बलागेणं बुढेि अभविकारेणं कुलपुत्त' सीलममायारेण से ' શાપ – સવ) ધૂમાડાથી અગ્નિનું, બલાકા (બક પંકિત) થી પાણીનું અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૬૦
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy