________________
જેમ પક્ષ માનવામાં આવ્યું છે. જે પ્રમાણે અગ્નિજ્ઞાન ધૂમરૂપ લિંગની સહાયતાથી ઉત્પન્ન થાય છે અને તે પણ હોય છે, આ રીતે ઈન્દ્રિય જન્યજ્ઞાન લિંગજન્ય હોતું નથી. એટલા માટે ઈદ્રિય જન્ય જ્ઞાનને વરસ્તુત પરાક્ષરૂપ હેવા છતાં એ લોકવ્યવહારની અપેક્ષાએ પ્રત્યક્ષ માની લીધું છે. જે જ્ઞાનની ઉત્પત્તિ ઇન્દ્રિયની સહાયતા વડે થતી નથી, તે ઈન્દ્રિય પ્રત્યક્ષજ્ઞાન છે. અહીં નો શબ્દ સર્વથા ઈન્દ્રિયની સહાયતાના નિષેધમાં ગ્રહણ કરવામાં આવ્યો છે, આનું તાત્પર્યો આ પ્રમાણે છે “જે જ્ઞાનની ઉત્પત્તિ ફકત આત્માધીન જ હોય છે, તે ઈન્દ્રિય પ્રત્યક્ષ છે. એવા ઈન્દ્રિય પ્રત્યક્ષજ્ઞાન અવધિજ્ઞાન મન ૫ર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન આ ત્રણ જ્ઞાને છે. સૂ૦ ૨૨૦ |
અનુમાનપ્રમાણ કા નિરુપણ હવે સૂત્રકાર અનુમાન જ્ઞાનની પ્રરૂપણ કરે છે. હે જિ તે અણુમાળે” ઈત્યાદિ
શબ્દાર્થ--તે દિ ણં અનુમાળે) હે ભદન્ત ! તે પૂર્વ પ્રકાન્ત અનુમાન શું છે?
ઉત્તર--(ાજુમાળે સિવિશે ) અનુમાન ત્રણ પ્રકારનું કહેવામાં આવ્યું છે. (તં કદા) તેના પ્રકારે આ પ્રમાણે છે. (પુનર્વ સેવં વિષાદH) પૂર્વવત્ , શેષવત્ અને દૃષ્ટિ સાધાર્પવત્ ( જિં ગુજf) હે ભદતા પૂર્વવત્ અનુમાન શું છે? * ઉત્તર--(ga પંવિ૬ onત્ત) પૂર્વવત્ અનુમાન પાંચ પ્રકારનું હોય છે. ( નg) જેમ કે (હળ વા વા ના, હૃદળા વા, મળ થા, તિસ્ત્રાળ ) ક્ષત, વ્રણ, લાંછન, મસા અને તિલ આ પાંચ ચિઠ્ઠો વડે ઉત્પન્ન થયેલ અનુમાન પૂર્વવત્ કહેવામાં આવ્યું છે. અને આજ ચિહ્નોથી ઉત્પન્ન હોવા બદલ તે આ નામોથી અભિહિત કરવામાં આવે છે, એટલા માટે તેને પાંચ પ્રકારનું કહેવામાં આવ્યું છે. (નાણા) અહી આ ગાથા છે. “મારા પુત્ત રહ્યાતિ આને ભાવ આ પ્રમાણે છે. કે કઈ માતાના પુત્ર બાલ્યાવસ્થામાં જ પરદેશમાં જ રહ્યો હતો. પરદેશમાં જ તે તરૂણ થઈ ગયો. જ્યારે તે પાછો ફર્યો ત્યારે માતાએ કઈ ચિહના આધારે તેને ઓળખી લીધો (સે તં પુરવવં) આ પ્રમાણે આ પૂર્વવત્ અનુમાન છે. તે વિદં રેવં) હે ભદંત! શેષવત્ અનુમાન શું છે? (સવં પંવિÉ quત્ત) શેષવત્ અનુમાન પાંચ પ્રકારનું કહેવામાં આવ્યું છે. ( i =ા) તે પ્રકારે આ પ્રમાણે છે. (૪ને રાખે Tળે શરળ જાણM) કાર્ય, કારણ, ગુણ, અવયવ અને આશ્રય આ પાંચ વડે ઉત્પન્ન થયેલ અનુમાન શેષવતુ અનુમાન છે (સે જિં હૈ જોળ) કાર્યથી ઉત્પન્ન થયેલ શેષવત્ અનુમાન શું છે ? (વજોઇ લઉં, વરે મેપિં તાgિit, રાખે, ઢાળ, ગોરું, જાળ, દૃય સિઘળ, જીર્થ લુછાળ, હું ઘળાઘorigi) કાર્યથી ઉત્પન્ન થયેલ શેષવત અનુમાન આ પ્રમાણે છે. જેમ કે શંખના શબ્દને સાંભળીને શંખનું અનુમાન કરવું ભેરીના શબ્દો સાંભળીને
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૫૯