SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ (હે જ નં ઇંવિઘઉં) ઈન્દ્રિય પ્રત્યક્ષનું શું રવરૂપ છે? વિશે વિશ્વવિદે વળ) તેઈન્દ્રિય પ્રત્યક્ષ પાંચ પ્રકારનું કહેવામાં આવ્યું છે. (લં જણ) તે પ્રકારે આ પ્રમાણે છે. (@ોવિયવર ) શ્રોત્રેન્દ્રિય પ્રત્યક્ષ (વલુપિરિયાદવાલે) ચક્ષુઈન્દ્રિય પ્રત્યક્ષ (grFવિયપદવ) ધ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ લિવિચારવલ) જિહ ઈન્દ્રિય પ્રત્યક્ષ (દાર્જિરિયgવવ) સ્પર્શન ઈન્દ્રિય પ્રત્યક્ષ રે સં ઇંવિયવરવા) આ પ્રમાણે આ ઈન્દ્રિય પ્રત્યક્ષ છે. ( f i નો રૃરિયા ) હે ભદન્તી ને ઇન્દ્રિય પ્રત્યક્ષ શું છે? ( તિથલે રિવિ ) ને ઈન્દ્રિય પ્રત્યક્ષ ત્રણ પ્રકારનું કહેવામાં આવ્યું છે. (સં ) જેમ કે (શોળિાનપથ લે, માનવનાળવદનવલે વઢનાનપરવશ્લે) અવવિજ્ઞાન પ્રત્યક્ષ મન:પર્યવજ્ઞાન, પ્રત્યક્ષ અને કેવલજ્ઞાન પ્રત્યક્ષ (૨ ૪ નો હૃવિણ વદવસે) આ પ્રમાણે આ નેઈન્દ્રિય પ્રત્યક્ષ છે. ( તં પાલ) અાજ પ્રત્યક્ષનું વરૂપ છે, ભાવાર્થ—–આ સૂત્રવડે સૂત્રકાર છવગુણપ્રમાણનું નિરૂપણ કર્યું છે. જેમાં ચેતના હય, જાણવા, જેવાની શક્તિ હોય તે જીવ છે. આ જીવના જે જ્ઞાનાદિક ગુણ છે, તે જીવગુણ છે. આ અવગુણેનું પ્રમાણુ થવું. એટલે કે જીવનું જાતે પ્રમાણુ રૂપ થવું તે જીવગુણ પ્રમાણ છે. જ્ઞાનગુણુ પ્રમાણુ, પ્રત્યક્ષ, અનુમાન, આગમ અને ઉપમાનના ભેદથી ચાર પ્રકારનું કહેવામાં આવ્યું છે. પ્રત્યક્ષ શબ્દમાં પ્રતિ અક્ષ એવા બે શબ્દ છે. અક્ષ શબ્દનો અર્થ જીવ (આત્મા) છે. કેમકે આ જીવ જ્ઞાનથી સમસ્ત પદાર્થોને વ્યાપ્ત કરી લે છે–જાણી લે છે, “ગળોતિ નોતિ જ્ઞાામના પોષક એવી અક્ષ શબદની વ્યુત્પત્તિ છે. તે આ જીવના પ્રતિ–પ્રતિગત-હાય તે પ્રત્યક્ષ છે. અહીં “ગાવિયા રાઘથે દ્વિતીચ ઝવમાં વાતિક વડે દ્વિતીયા વિભકિત થયેલ છે. અર્થના સાક્ષાત્કારથી જે જીવને જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેનું નામ પ્રત્યક્ષ જ્ઞાન છે. “ગરૂાતિ-જુ વાચતિ જ અર્થાત્ ચ = રહ્યો જીવ' આ વ્યુત્પત્તિને પણ એજ પૂર્વોકત અર્થ છે. જે “ ન કર TR–” આ જાતની વ્યુત્પત્તિ આ પ્રત્યક્ષ શબ્દની કરે છે, તે યુકત નથી. કેમકે આ જાતની વ્યુત્પત્તિ કરવામાં અવ્યયીભાવ સમાસ થાય છે. અને તે હંમેશા નપુંસક લિંગમાં થાય છે. ત્યારે પ્રત્યક્ષો શોધઃ પ્રત્યક્ષ યુક્તિઃ ઉલ્ય જ્ઞાનમ્' આ રીતે ત્રિલિંગતા પ્રત્યક્ષ શબ્દમાં આવી શકશે નહીં. તેથી પ્રત્યક્ષ શબ્દની પૂર્વોકત વ્યુત્પત્તિ જ નિર્દોષ કહેવાય. જે પ્રત્યક્ષ જ્ઞાનની ઉત્પત્તિમાં ઈન્દ્રિય સહકારિ કારણ તરીકે હોય તે ઈન્દ્રિય પ્રત્યક્ષ છે. આમ ખાપણે વિચાર કરીએ તે સિદ્ધાંત મુજબ એવું જ્ઞાન પરોક્ષ જ માનવામાં આવ્યું છે. કેમ કે ઈન્દ્રિયોની સહાયતાથી ઉત્પન્નજ્ઞાન સર્વ આત્માતિરિત પર” ની સહાયતાથી ઉત્પન્ન થવા બદલ ધૂમની સહાયતાથી ઉત્પન્ન અગ્નિજ્ઞાનની (RAM અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૫૮
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy