________________
પક્ષમાં અવમાન શબ્દ મૂકવામાં આવે છે ત્યારે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે તેઓ કાના વડે પ્રમાતિ કરવામાં આવે છે? તે આના ઉત્તરમાં સૂત્રકારે આ પ્રમાણે કંહ્યુ છે. કે આ સવેડાર્દિકથી માપવામાં આવે છે. ચાર્વીશ આંગળના એક હાથ કહેવાય છે દંડ, ધનુષ, યુગં, નાલિકા, મક્ષ અને સુશલ આમાંથી દરેકે દરેક ચાર ચાર હાથના ડેાય છે એજ વાત . (રણું નુપ નાઝિયા ચ અવલ્લ મુલતું: ૧૨કહ્યં) આ ગાથાય વડે કહેવામાં આવી છે. તેમજ (લ નાહિય ૬ નું વિયાળ શોમા સળા) 'દશનાલિકાની એટલે કે ૪૦, હાથની એક રજુ હાય છે આ પ્રમાણે અવમાન સજ્ઞામાં પ્રમાણે કહેવામાં આવ્યું છે. કરણ સાધન પક્ષમાં અવમાન શબ્દના વાગ્યાથ હસ્તાવિક હોય છે. એજ વાતને સૂચિત કરવા માટે ડે' પણુ, વગેરે ગાથા કહેવામાં આવી છે. હસ્તાદિથી માંડીને રજુ સુધીના શબ્દ અવમાન અયને સ્પષ્ટ કરનારા છે. આ પ્રમાણે આ ગચાના અગ્નિપ્રાય છે ઈંડાક્રિક દરેક તુકનું પ્રમાણ જ્યારે ચાર હાથ જેટલું છે તે પછી સાદિક ના પાઢ સૂત્રકારે શા માટે કર્યો છે? આ જાતની કઈ શકા ન કર સૂત્રકાર આ સના વિષયના ભેદ પ્રકટ કરતાં કહે છે કે વસ્તુન્નિ હ્રથમૈન્ન ચિત્તે, ટૂંક, મળું જ વર્ષમિ, થાય વ નાણિયા વિચાળઓમાણસંળાપ) વાસ્તુ-ગૃહભૂમિ-માં માન હસ્ત ડાય છે, એટલે કે ગૃહનુ પ્રમાણુ હાથ વડે જાણવામાં આવે છે. આ ઘર એટલા હાથ લાંબુ-કાળુ છે આા પ્રમાણે ઘર હાથ વડે મપાય છે. ‘દૂરથ’આ પદ લુપ્ત દ્વિતીયાન્ત છે. ક્ષેત્રમાં-ખેતરમાં-દપ્રમાણ માનવામાં આવે છે એટલે કે ખેતર કરેંડ વડે માપવામાં આવે છે. ક્ષેત્રમાપક એક વાંસના ખંડ હાય છે જેને લોકો ૪૪ કહે છે. માગના માપમાં હનુષ્ય પ્રમાણુત મનાય છે. એટલે કે માગના તાકિ પ્રમાણુના પરિદ્ર ધનુષ્યનામક અનુમાન પ્રમાણુ
વિશેષથી
જ થાય છે. ડાર્દિકથી નહીં કેમકે લેાકમાં આ પ્રમાણે જ રૂઢિ પ્રચંલિત કૃપાદિક પ્રમાણુ ચાર હાથ જેટલી નાલિકાથી જાણવામાં આવે છે આ પ્રમાણે પ્રદેશ વિશેષમાં યુગ, હસ્ત, સુશલ આ બધા વડે પશુ એમનાથી સમષિત વિષયા માપવામાં આવે છે આ સર્વે હસ્તક ડા િવમાન સંજ્ઞક જાધુવાં જોઈએ એવા દ્વિતીય ગાથાના અથ છે.
હવે સૂત્રકાર આ અવમાન પ્રમાણુના પ્રયેાજન વિષે પ્રશ્ન કરે છે. શ'કા—(વળ અથમાળવમાળેળ ોિચન) કે ભત! આ અવમાન પ્રમાણુથી કયુ* પ્રત્યેાજન સિદ્ધ થાય છે ?
ઉત્તર—(વળ अवमाणपमाणेणं खाय चियरइय, करकचिय, कड, पड, भित्ति परिक्खेव संखियाणं दयार्ण अवमाणपमाण निव्वित्तिक्खणं भवइ) આ હસ્તાદિ રૂપ અવમાન પ્રમાણુથી ખાત, ચિત, રચિત, કાચિત, ચંદ્ર, પટ, ભિત્તિ, પરિક્ષેપ અથવા નગરની ખિા આ બધામાં સરક્ષિત ક૨ાના અવમાન પ્રમાણુનું પરિણાન હોય છે, રૂપાકિને ખાત કહે છે. ઈંટકાવ
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૩૧