SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ જ રૂપથી ખાતાદિકના પ્રમાણ છે, આ પરિતાને હૈય છે. તે : * કે * .: 20.કતિ-પ્રાસાદ પીઠ વગેરેને ચિત કહેવામાં આવે છે. કરવત વહે એલ કાષ્ઠાદિક કેકચિત કહેવાય છે. અને પટ. નામ વસ્ત્રનું છે ભીતનું હિતિ છે. ભીંતની પરિધિનું નામ : પરિક્ષેપ છે અથવા નગરની જે છે હાય છે તેનું નામ પરિક્ષેપ છે એમાં સંશ્રિત ખાતાદિ રૂદ્રવ્યાના પ્રમાણુનું ના પરિજ્ઞાન હોય છે. અભેદમાં પણ ભેદની કલ્પનાથી “ હારિ સંશ્રિ વાળામુ આ જાતને પાઠ સૂત્રકાર વડે કહેવામાં આવેલ છે એટલે કે શા હ ય આટલી નાલિકા જેટલું છે, આ ઘર એટલા હાથ પ્રમાણ છે, આ એતરે આટલા મા વગેરે થી ખાતાક્રિકાના અવમાથું પ્રમાણુનું અમાણે) આ પ્રમાણે આ અવમાન પ્રમાણ છે. કાળિ) તે ગણિમ પ્રમાણુ શું છે ? (ઝા ગિઝર ગિજેને . . ઉત્તર-જે ગણવામાં આવે છે તે ગણિમ છે. ગણિમ રૂપિયા આદિ હોય છે અથવા જેના વડે વસ્તુ ગણવામાં આવે તે ગણિમ છે આ પક્ષમાં એક બે, ત્રણ વગેરે સંખ્યા ગણિમ છે એવું સમજવું જોઈએ કેમકે એમના વત જ ગણવામાં આવે છે. “સંહયારે ચત્ત રજૂ નામ' આ ગણિમ શંખની વ્યુત્પત્તિ જ્યારે કર્મ સાધનમાં કરવામાં આવે છે, ત્યારે રૂપિયે વગેરે ગણિમ - શબ્દના વાગ્યાથું કહેવાય છે કેમકે તેમની જ ગણના થાય છે. અને જ્યારે - ગણિમ શબ્દની વ્યુત્પત્તિ કરણ સાધનમાં કરવામાં આવે છે ત્યારે આ રૂપિયા વગેરે જેના વડે ગણાય છે, એવી તે એક, બે, ત્રણ વગેરે સંખ્યા ગણિમ શબ્દના વાગ્યાથમાં આવે છે. પરંતુ અહીં સૂત્રકારે ગણિમ શબ્દને. કમર સાધનમાં જ ગૃહીત કરેલ છે એથી આ પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે કે આ રૂપિયા વગેરે ગણિમ કેના વડે ગણુવામાં આવે છે તેના માટે સૂત્રકાર કહે છે. (ાળો, વા, સાં, તદઉં પણ વફાઉં, સયરફારું ઘોરી) એક દશ, સે, હજાર, દશહજાર, એકલાખ, દશલાખ, એક કરોડ વગેરે ગણના વડે ગણવામાં આવે છે. (ઉપળ બનાવીને લઇ પોચ) આ ગણિમ પ્રમાણુનું પ્રયોજન શું? એના માટે સૂત્રકાર કહે છે કે (પણ નિમણ અ. ૨૪ ®णं भित्तगभित्ति भत्तयणं आयव्वय संसियाणं दव्वाणं गणिमप्पमाणनिवित्तिજળ અરિ, હું તે જોઈન) આ ગથિમ પ્રમાણુથી ભૂતક-કર્મકર-ભૂતિ-પદાતિ ગેરેની ધૃતિ"હંતે-ભેંજન, વેલન-વણકર વગેરે વડે તૈયાર કરેલા વોના પલક્ષમાં મજુરી આપવી, આનાથી જે આયુર્વ્યય હોય છે, તે આય. વ્યયશ્રી સબંધિત રૂપિયા વગેરે દ્રવ્યોના પ્રમાણનું પરિજ્ઞાન થાય છે. આ પ્રમાણે આ ગથિમ રૂપ પ્રમાણ છે. સૂ૦૧૯ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૩૨
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy