________________
As I It Is
SM T
I: *હિs
પ્રતિમાન પ્રમાણ કા નિરુપણ હવે સૂત્રકાર પ્રતિમાનાં પ્રમાણનું નિરૂપણ કરે છે . તે . “તે જ તે વફાળે” ઈત્યાદિ છે . -- - - - - -
શબ્દાર્થ – નરિમા) હે ભદતુ તે પ્રતિમાનશું છે ? (God' ળિરાજકM) = !!? " . " , "છે. : - ઉત્તર-જેના માથામાં આવે તે માન છે મેય-સુવર્ણ વગેરે દ્રવ્ય સદશામા-માપનું નામ પ્રતિમાને છે. તે પ્રતિક જરિરૂપ છેતાત્પર્ય એ છે કે સુંઘણદિ દ્રવ્ય જેના માઈ–વન કરવામાં વે છે. તે પ્રતિમાન છે આ કરણ સાધનમાં વ્યુત્પત્તિ કહી છે. પ્રતિમાન શબ્દથી અહીં ગુંજારિ વ માપક પદાર્થ પ્રતિમાન રૂપ ગણાય છે. કેમકે સુવર્ણાદિ દ્રવ્યનું વજન શું જાદ 'અવગેરેથી જ જોખીને જ જાણવામાં આવે છે. તથા“રિમીત્તે ચર્ ત ગતિ ‘નાનમ્' જેનું વજન કરવામાં આવે તે પ્રતિમાને છે. આ કર્મસાધન રૂપ * કહ્યુત્પત્તિના આધારે સુવર્ણાદિક દ્રવ્ય પ્રતિમાન રૂપ કહેવાય કમસાધનમાં
પ્રતિમાન શબ્દની વ્યુત્પત્તિ કરીએ તે સુવર્ણાદિ દ્રવ્ય જાતે પ્રતિમાન ગણાય છતાંએ ત્યાં સ્વતઃ જિજ્ઞાસા હોય છે કે આ સુવર્ણાદિ દ્રય કેના વડે જોખદર વાંમાં આવે છે ત્યારે આનો જવાબ આ પ્રમાણે છે કે આ (if #ળી, નિદiળો, મમાયાળો, મંદો વખો) ગુંજા-રતી, કાકિણી, નિષ્પાવ, કર્મમાષક, મંડલક, સુવર્ણ આ સર્વથી ખવામાં આવે છે. ઉત્તી, ઘાંગચી, : ચણાઠી આ બધા શું જાના નામે છે. સવા રત્તીની એક કાકિણ થાય છે - ત્રિભાગ યુક્ત ગુંજા દ્વયથી એટલે કે પિોણાબે ગુંજાથી એક નિષ્પાવ નિષ્પન્ન કે થાય છે. ત્રણ નિપાવથી ૧ કર્મમાસક અને ૧૨ કર્મમાસકાથી ૧ મડળ બને છે. ૧૬ કર્મમાષકેનું એક સુવર્ણ હોય છે. એજ વાતને સરકારે (पंच गुंजाओ कम्ममासओ, बचारि कागणीओ कम्ममासंओ, सिण्णिं, निफावा कम्ममासमो एवं पक्को कम्ममासओ, पारस कम्ममासया मंडलओ, पूर्व र थालीस फागणीओ मंडलओ, सोलसम्ममासया सुवण्णो, एवं चउसद्धि कागબીકો અવળો) આ સૂત્રપાઠ વડે સ્પષ્ટ કર્યું છે કે પાંચ ગુંજાવી ૧ કર્મમાષક નિપન્ન થાય છે અથવા ચાર કાકણથી ૧ કર્મમાષક નિષ્પન્ન થાય છે અથવા ત્રણ નિષ્ણાંથી ૧ કર્મમાષક નિષ્પન્ન થાય છે આ પ્રમાણે ચાર કાકણીઓથી ચતુર્થ કર્મમાષક નિષ્પન્ન થાય છે ૧૨ કર્મમાષકોનું ૧ મંડળ થાય છે આ પ્રમાણે ૪૮ કાકણીઓ બરાબર ૧ મંડલક હોય છે. ૧૬ કર્મમાષક બશ. બર ૧ સુવર્ણ હોય છે અથવા ૬૪ કાકણ બરાબર ૧ સુવર્ણ હોય છે. (Ugi mહિનાળાનાળે િવળો) હે ભદત! આ પ્રતિમાનું પ્રમાણુથી કયા પ્રયજનની સિદ્ધિ થાય છે?
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૩૩