________________
છે. (તોનું મં! #cછે વાદિયા દેવી દેવત્તાં જો કિ ઘomત્તા ) સૌધર્મકલપમાં હે ભદંત! પરિગ્રહીત દેવિઓનું આયુ કેટલું કહેવામાં આવ્યું છે ? (યમ! ફોન વકિલોવ કરો સર પત્રિલોકમાઉં) હે ગૌતમ! સીધમ કલ્પમાં પરિગ્રહીત દેવિઓનું આયુ જઘન્યની અપેક્ષાએ તે એક પોપમનું અને ઉત્કૃષ્ટથી સાત પોપમ જેટલું કહેવામાં આવ્યું છે. (તળ મરે! વે પરિક્રિયા કેવી સેવાર્થ કાજ દ્િ goga ) : હે ભવંતા સૌધર્મ કપમાં અપરિગ્રહીત દેવીઓનું આયુ કેટલું કહેવામાં આવ્યું છે? (વના! નહomi પરિબોવમં, કોણે પuળા સ્ટિવના૬) હે ગૌતમ! સૌધર્મ ક૫માં અપરિગ્રહીત દેવીઓનું આયુ જઘન્યની અપેક્ષાએ તો ૧ ૫પમ જેટલું કહેવામાં આવ્યું છે અને ઉત્કૃષ્ટથી ૫૦ પલ્યોપમનું કહેવામાં આવ્યું છે. (વાળે મરે ! જે વિશાળ જેવા શાક _ િવના ) હે ભરત! ઈશાન કક્ષમાં તેનું આવું કેટલું કહેવામાં આવ્યું છે ? (જો મા ! ગાળે જસ્ટિવ, સારું વો પારેવાહે ગૌતમ! ઈશાન કલપમાં દેવેનું આયુ જઘન્યની અપે. ક્ષાએ તે કંઈક વધારે પપમ જેટલું કહેવામાં આવ્યું છે અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે બે સાગરોપમ જેટલું કહેવામાં આવ્યું છે. (ઉનાળે મરે! = uિnfફયા જેવોr
૪ કિર guત્તા ?) હે ભદત ! ઈશાનકલ્પમાં પરિગ્રહીત દેવીનું આયુ કેટલું કહેવામાં આવ્યું છે ? (જોયમા ! .
ગેનું રાજ વિનં, ૩૪ોણેને ર મારું) હે ગૌતમ? ઈશાન. કપમાં પરિગૃહિત દેવીઓનું આયુ જઘન્યની અપેક્ષાએ તો કંઈક વધારે એક પાપ જેટલું અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ નવ પલ્યોપમ જેટલું કહેવામાં આવ્યું છે. વાળનું મતે ! જે વિચા' જેવીનં જ
૪ કિર્દ વધાર?) ઈશાનક૯પમાં હે ભવંત! અપરિગ્રહીત દેવીઓનું આયુ કેટલું કહેવા માં આવ્યું છે? (જોવા ! નાગેને સારૂ જિગોવા ૩ો. સેળ જળgsળઝિશામ) હે ગૌતમ! ઈશાનક૯પમાં અપરિગ્રહીત દેવી. એનું આયુ જઘન્યની અપેક્ષાએ તે કંઈક વધારે એક પામ જેટલું અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ પપ પપમ જેટલું કહેવામાં આવ્યું છે. ( કુમારે મરે! જે વેવાઈ વરૂ 8 દ્િ ઉoળા) હે ભદંત સનત્કમા૨ ક૨૫માં દેવોનું આયુ કેટલું કહેવામાં આપ્યું છે ? (જોયા! તો રાજયમારું કવોf સત્તાવ૬) હે ગૌતમ! સનકુમાર કલ્પમાં રવાનું આયુ જઘન્યની અપેક્ષાએ તે બે સાગરોપમ જેટલું કહેવામાં આવ્યું છે અને ઉત્કૃષ્ટટની અપેક્ષાએ ૭ સાગરોપમ જેટલું કહેવામાં આવ્યું છે. ( બાળ મરે! જે વેવાઈ વરૂ 8િ દિ પારા) હે ભદંત ! મહેન્દ્ર૫માં દેવિઓનું આયુ કેટલા કાળનું કહેવામાં આવ્યું છે ? (ચમા ! जहण्णेण साइरेगाइं दो सागरोवमाई उस्कोसेण' साइरेगाई सत्त सागरोवमाई) હે ગૌતમ! મહેન્દ્રક૯૫માં દેવિઓનું આયુ, જઘન્યની અપેક્ષાએ તે કંઈક વધારે બે સાગરોપમ જેટલું અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ કંઈક વધારે ૭ સાગરોપમ જેટલું કહેવામાં આવ્યું છે. (ચંખો રે રેવાશં જેવા વાહં ઉના ) હે ભદૂત! બ્રહ્મક નામક ક૬૫માં દેવેનું આયુ કેટલું
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૦૬