________________
ખદ્ધ છે, તે અનંત છે તે કાળથી મન'ત ઉત્સર્પિણીમાં જેટલેા સમય હાય છે એટલા પ્રમાણુના અનંત હાય છે ક્ષેત્રથી અનંત લેાકેાની પ્રદેશ રાશિના પ્રમાણવાળું અનંત હેાય છે. દ્રવ્યથી સિદ્ધોથી અન તગણા અને સર્વ જીવાની અપેક્ષાએ અન તભાગ ઓછા હોય છે. તેજસશરીરના સ્વામી અનંત હાવાથી તૈજસશરીર પણ અનત ડાય છે. તાપ` કહેવાનું એ છે કે તૈજસ શરીરના સ્વામી અનંત હોવાથી તેજસ શીર અનત છે.
શકા-ઔદારિક શરીરના સ્વામી પણ અનંત છે, તા પછી આાપશ્રીએ તેમને અનત કેમ કહ્યા નથી ?
ઉત્તર-ઔદાકિશરીર નારક અને દેવને હાતાં નથી, મનુષ્ય અને તિયાને જ હાય છે. તેઆમાં જે પણ અન ત સામ્રાજી, શરીા છે; તે સતું એક એક જ ઔદારિક શરીર હાય છે એટલા માટે અત્ ઔર્વાધિ શરીરા તે અનત નહિ પણ અસખ્યાત કહેવામાં આવ્યાં છે, પરંતુ જે તેજસ શરીશ છે, તે ચારેચાર ગતિઓના જીવાના હાય છે. આમાં પણ જે સાધારણ શરીરા છે, તેમાં એક એક જીવનુ એક એક તૈજસશરીર ડાય છે. એટલા માટે તેજસ શરીર અનંત કહેવામાં આવ્યાં છે સસારી જીવ સિદ્ધોની અપેક્ષા અન’નગણા છે, એથી સિદ્ધેન્દુિ યંતનુળા ” આ પ્રમાણે કહેવામાં આવ્યુ છે સિદ્ધોને તૈજસ શરીર હાતું નથી, એટલા માટે માં તેજસ શરીર સર્વ જીવાની સખ્તાની ખરામર હાતા નથી પરતુ સિદ્ધ સ આવાની અપેક્ષા અન`તમાં ભાગવતી કહેવામાં આવ્યા છે. એથી તૈજસ શરીરા સર્વ જીવાના અનંતમા ભાગથી ન્યૂન કહેવામાં આવ્યા છે. એજ વાત ૮૮ કુવ્વનીવાન અનંતમાકૂળા આ પાઠ વડે પ્રદર્શિત કરવામાં આવી છે.
આ પ્રમાણે બહુ તેજસ શરીર સિદ્ધોથી અનતગણુાં છે. આમ કહીએ અથવા તે સર્વ જીવ રાશિના અન ́તમા ભાગથી ન્યૂન છે, આમ કહીએ બન્નેના એક જેવા જ કથનના પ્રકાર છે. આ જાતના કથનથી એજ સિદ્ધ થાય છે. કે આ ખદ્ધ તૈજસસ સ સારી જીવાની જેટલી સખ્યા છે, તે સંખ્યાની ખરાખર છે. સમસ્ત જીવરાશીની સખ્યાની ખરાખર નહીં ( तत्थ णं जे ते मुक्केल्लया से णं अनंता अनंताहिं उपिणी ઓીિર્વાદ વધી ત્તિ ન્હાશ્ત્રો) તેમજ જે મુક્ત તેજસ શરીર છે તે સામાન્યની અપેક્ષા અનંત છે. કાલની અપેક્ષા પણ અનત છે. અન`ત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલેામાં જેટલા સમયેા છે, તે સમયેાની ખરાખર છે. (લેત્તઓ ખંતા સોના) ક્ષેત્રની અપેક્ષા મુકત તૈજસ શરીરા અન'ત લેક પ્રમાણ છે. (જ્જો વનીતૢિ અનંતમુળા, સજ્જનીવાલ અનંતમાને) તેમજ દ્રવ્યની અપેક્ષા મુકત તૈજસ શરીર સ`જીવાથી અનંતગણા છે અથવા સજીવ વના અનંતમા ભાગ પ્રમાણ છે. જીવ રાશિથી જીવરાશિ ગુણિત કરવાથી જે રાશિ ઉત્પન્ન થાય છે, તે જીવવ’કહેવાય છે. આ જીવવગની અપેક્ષાએ આ સુકત વૈજસશરીર અન`ત ભાગવત્ હોય છે. આ કથનને આ રીતે
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૨૯