SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ _હિદ બાળ સન્ન રીચાળ ગવંતમાં) દ્રવ્યેની અપેક્ષા બદ્ધ તેજસંશરીર 'સિદ્ધ ભગવાનથી અનતગણ અને સર્વ જીવોની અપેક્ષાએ અનંત ભાગ ન્યૂન છે. તથ- તે સુત્રા , રાળ, બળવા’ ત્યાં જેટલા મુકત જીવો છે, તે અનંત કે રિબ્લિનિકોવિહિં ,વહીવ, સો કાળનિ અપે. શાએ તેને અપહરણ કરવામાં અનંત , ઉત્સપિણી અને અનંત અવસીિ કાલ નીકળી જાય છે. “લેરો. ગળા” ક્ષેત્રની અપેક્ષાએ અતુત લેક રાશિ પ્રમાણુ હોય છે. કોલકાનીર્દિ સતગુણ, અવનીષાબત જા' દ્વયથી. તેઓ બધા છથી. અનંતગણ અને સઘળા છવ વર્ગના અને ભાગવત હોય છે, . . . . - - - - - - "હવે તમસ્વામી કામણુ શરીરના સંબંધમાં પ્રભુને પૂછે છે અને સુવા { m argam Imત્ત ! હે કાગવીકામણુ શરીર કેલ્લાબ્રકવાર કહેવામાં આવેલ છેઆ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ-ગૌતમ સ્વામીને કહે છે કે-' જોગમા! વરસ સુવિgા ' હે ગૌતમ! કામણ શરીર બદ્ધ અને મુકતના ભેદથી બે પ્રકારના હોય છે. “કહા ચીરા સદા જન્મવારી1 કિ માળિચરવા” જે રીતે તૈજસશરીરનું કથન પહેલાં કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણે કામgશરીરના સંબંધમાં સમજી લેવું. સૂ૦૨૧ર ભાવાર્થ-નાક અને દેને વૈક્રિયશરીર સદા બદ્ધ જ હોય છે. પરંતુ મનુષ્યો અને તિર્યંચને તે જે વૈક્રિયલબ્ધિધારી હોય છે, તેને ક્રિય કરવાને સમયે વેકિયશરીર બદ્ધ હોય છે. એ જ પ્રમાણે ચારંગતિવાળા અને બદ્ધ વૈક્રિયશરીર અસંખ્યાત હોય છે, તે ક્રિયશરીર કાળની અપક્ષાએ અસંખ્યાત ઉત્સપિણી અવસર્પિણીમાં જેટલો સમય હોય છે એટલા પ્રમાણુના અસંખ્યાત હોય છે. એ પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્યાત શ્રેણીની જેટલી આકાશપ્રદેશરાશિ છે, એટલા પ્રમાણુના अ० ५१ અસંખ્યાત બદ્ધ વૈક્રિયશરીર હોય છે આ બદ્ધ વૈક્રિયશરીરનું કથન છે. સકત વૈક્રિયશરીરનું કથન મુકત ઔદારિક શરીરના કથન પ્રમાણે જ સમજી લેવું. હવે સામાન્યથી આહારકશરીરનું કથન કરવામાં આવે છે બદ્ધ આહારકશરીર ચૌદ પૂર્વધારિયા સિવાય બીજાઓને હેતું નથી. તેનું અંતર જળચથી એક સમયનું અને ઉત્કૃષ્ટથી છ માસનું હોય છે. એ પ્રમાણે અન્યત્ર કહ્યું છે. તેથી કહેવામાં આવ્યું છે કે–ત્યાં જે કંઈ બદ્ધ આહારકશરીર છે, તે કદાચિત હોય છે, અને કદાચિત નથી પણ હોતા જ્યારે હોય છે, ત્યારે જન્યથી એક, બે, અથવા ત્રણ હોય છે ઉત્કૃષ્ટથી સહસ્ત્રપૃથકત્વ અર્થાત બે હજારથી નવ હજાર સુધી હોય છે. મુકત આહારક શરીરનું વર્ણન મુકત હાશિરીરના કથન પ્રમાણે સમજી લેવું. તેમાં એટલું જ અંતર છે કે અહિયાં અનંત શેવાળા જે અનંત છે, તે બધાથી નાનું અંતર છે તથા વજયશરીર પણ બદ્ધ અને મુકતના ભેદથી બે પ્રકારનું હોય છે. તેમાં જે અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૨૮
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy