SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયોગથી અનન્ય હોવા બદલ તે કર્તાને પ્રસ્થ કહેવામાં આવે છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે જેટલા પદાર્થો છે, તે સવે આપણી આત્મામાં વિદ્યમાન છે. આત્માથી ભિન્ન કેઈપણ વસ્તુમાં તેમની સત્તા નથી. આ સિદ્ધાન્ત મુજબ અન્ય પદાર્થની અન્યત્ર વૃત્તિ માનવામાં આવી નથી. આ સંબંધમાં યક્તિ આ પ્રમાણે છે કે-નિશ્ચયાત્મક માન પ્રસ્થ કહેવામાં આવે છે. અને આ નિશ્ચયજ્ઞાન રૂપ હોય છે. હવે આપણે વિચાર કરીએ કે જે નિશ્ચયરૂપ પ્રસ્થક છે, તે જડાત્મક કાષ્ઠમાં કેવી રીતે પિતાની વૃત્તિની અનુભૂતિ કરી શકે? કેમકે ચેતન અને અચેતનમાં સમાનાધિકરણુતા હોય જ નહિ. એટલા માટે પ્રથકના ઉપયોગથી યુક્ત આત્મા જ પ્રશ્યક છે. આમ માની લેવું જોઈએ. આ જાતને અભિપ્રાય ત્રણ શબ્દનને છે. સૂ ૨૨૭ વસતિ કે દૃષ્ટાંતસે નય કે પ્રમાણ કા નિરુપણ આ પ્રમાણે પ્રથકના દૃષ્ટાન્તથી નયના સ્વરૂપનું નિરૂપણ કરીને હવે વસતિના દૃષ્ટાતથી સૂત્રકાર તેનું નિરૂપણું કરે છે. 'से कि त वसहिदिटुंतेणं' इत्यादि । શબ્દાર્થ – જિં વહિવતેor) હે ભદન્ત! જેના વડે નય સ્વરૂપનું ગ્રહણ થાય છે. તે વસતિ દષ્ટાન્તનું સ્વરૂપ કેવું છે? (વણિિરર) વસતિ દૃષ્ટાન્તથી નય સ્વરૂપનું પ્રતિપાદન આ પ્રમાણે છે. ( TET નામg gરિણે જિં તુરતં વાકઝા હું તુરં વસતિ ?) જેમ કેઈ પુરુષે કોઈ એક - પરષને પ્રશ્ન કર્યો કે તમે કયાં રહે છે? ( વિશુદ્ધો નેnકો મળ) ત્યારે તેણે અવિશુદ્ધ નિગમનયના મતાનુસાર જવાબ આપે કે (હોને ) હું લોકમાં રઈ છું. (હોને રિવિદે ) ત્યારે પ્રશ્નકર્તાએ બીજીવાર પ્રશ્ન કર્યો કે લેક તો ત્રણ પ્રકારના છે. (ત કહા) જેમકે (હૂકોઇ શાણો વિડિયો) ઉલક અલેક, અને તિય કલોક (વૈકુ વદતુ તુવં વાવ) તે તમે આ ત્રણે લોકોમાં વસે છે? (વિશુદ્રો જનો મળz) ત્યારે વિશુદ્ધનય મુજબ તેણે કહ્યું કે (સિરિયો ઘસામિ) તિર્યરલેકમાં રહું છું. (નિરિચો સંન્યૂ લવારા अ० ७३ સિંઘમ્મા કનવરાળા જયંતિ ના હવનકુટ્ટા પત્તા) ત્યારે ફરી પ્રશ્નતાએ પ્રશ્ન કર્યો કે તિર્યકુ લેક જંબુદ્વીપ વગેરે સ્વયંભૂરમણ પર્યત અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે. તે શું તેણુ ઘરેણુ તુવં વાણિ) તમે આ સર્વમાં નિવાસ કરે છે? ( વિવાળો ગેાનો મળ ટીવે વાણિ) ત્યારે વિશુદ્ધતર નિગમનયના અભિપ્રાય મુજબ તેણે જવાબ આપે કે હું જ બુદ્વીપમાં રહું છું. (ગંજૂરી વત્તા goળા) ત્યારે ફરી પ્રશ્નકર્તાએ પ્રશ્ન કર્યો કે જંબુદ્વીપમાં દશ ક્ષેત્રે આવેલાં છે. (=ા મા ઘરવા, શેનવા, ऐरण्णाए, हरिवस्खे, रम्मगवस्से, देव कुरु, उत्तरकुरु, पुम्वविदेहे, अवरविदेहे) ભરત, ઐરવત, હૈમવત, ઐરણ્યવત, હરિવર્ષ, ૨મ્યકવર્ષ, દેવકુરુ, ઉત્તરકુરુ, પૂર્વવિદેહ, અપરવિદેહ. (તેણુ વાવેતુવં વાણિ) તે શું તમે આ સર્વ ક્ષેત્રમાં નિવાસ કરે છે? (વિશુદ્ધતાથી જોમો મારૂ માટે વારિ) ત્યારે (Re વિશુદ્ધતર નૈગમનયના અભિપ્રાયાનુસાર તેણે જવાબ આપે કે હું ભારત અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૮૪
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy