SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્રમાં રહું છું. તેમણે arણે સુવિ 307) ફરી પ્રશ્નકર્તાએ પ્રશ્ન કર્યો કે ભરતક્ષેત્ર બે ભાગમાં વિભક્ત થયેલ છે. (૪ ) જેમ કે (રાફિત્તે ઉત્તરપ્રદેશ) એક દક્ષિણ ભારત અને બીજું ઉત્તરાર્ધ ભરત. (સુતો, તુરં નહિ તે શું તમે એ બનેમાં વસે છે ? (વિકુતરાઓ છે. માં) ત્યારે વિશદ્ધતર નિગમનયાનુસાર તેણે પ્રશ્નકર્તાને જવાબ આપતાં કહ્યું(વાણિ ઘવામિ ) હું દક્ષિણાર્ધ ભરતક્ષેત્રમાં વસું છું. (રાશિ अगाई गामागरणगरनिगखेमडकब्बडमंडबदोण मुहपट्टणासमसंवाहसन्निवेसाई) પ્રશ્નકર્તાએ ફરી પ્રશ્ન કર્યો કે દક્ષિણાઈ ભરતક્ષેત્રમાં ગ્રામ, આક્ર, નગર, નિગમ, ખેટ, કબૂટ, મડંબ, દ્રોણ મુખ, ૫ટ્ટન, આશ્રમ, સંવાહ, સત્તિ વેશો છે. ક વહિ) તે શું તમે સર્વમાં નિવાસ કરે છે ? (જિસત્તરપાળો બેનો મારો. ત્યારે વિશુદ્ધતર નૈગમનયના અભિપ્રાયાનાસા: તેણે જવાબ આપે કે (ત્રિપુરે પાટલિપુત્રમાં વસું છું, પ્રશ્નકર્તાએ ફરીવાર પ્રશ્ન કર્યો કે (ઢિપુત્તે બળેજારું ાિરું-તેવું પળે વાણિ) પાટલિ પુત્રમાં ઘણાં ઘરે આવેલા છે. તે શું તમે તે સર્વ ઘરમાં નિવાસ કરે છે ? (વિદુતનાનો ને મો અ૬) ત્યારે વિશુદ્ધત૨ નૈગમય મુજબ તેણે જવાબ આપે કે (વત્તરણ ઘરે વાસ) હું દેવસના ઘેર રહુ છું. અવતરણ ઘરે બળેજા તો તેણુ વેણુ સુદં રસ ?) પ્રશ્નકર્તાએ ફરીવાર પ્રશ્ન કર્યો કે દેવદેનના ઘરમાં તે ઘણું પ્રકો છે, તે શું તમે તે સર્વ પ્રકોષોમાં નિવાસ કરે છે ? (ાદમણે વ ) ત્યારે તેણે જવાબ આપતાં કહ્યું કે, હું તે સર્વ પ્રકાણ્ડમાં રહેતો નથી પણ ફક્ત તેના ગર્ભગૃહમાં નિવાસ કરું છું. (વયં વિશુદ્ધa મણ ) આ પ્રમાણે વિશુદ્ધતરનગમનયના મત મુજબ આ ગર્ભગૃહમાં રહેતાં જ “વતિ' આ ૩૫થી વ્યપદિષ્ટ થાય છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે જે ગૃહાદિમાં સદા નિવાસ કરનારના રૂપમાં વિવક્ષિત થતાં જે તે ત્યાં જ રહેતું હોય તોજ આ “ત્યાં રહે છે. આ રૂપમાં વિશુદ્ધતર નૈગમનયના મત મુજબ પદિ થઇ શકે તેમ છે. જે તે ગમે તે કારણથી કેઈ શેરી વગેરેમાં તે સમયે વિવમાન હોય છે, તે સમયે તે વિવક્ષિત ઘરમાં તે રહે છે... આવુ અતિ પ્રસંગ હોવાથી કહેવામાં આવતું નથી. (gવમેવ વણારસ્વજિ) આ પ્રમાણે વ્યવહારનય પણ લોકવ્યવહાર મુજબ ચાલે છે. આથી લેકવ્યવહારમાં જેમ નિગમનયના આ ઉપર્યુંકત પ્રકારે જોવામાં આવે છે, તેવા જ પ્રકારો વ્યવહારનયના પણ હોય છે તેમ સમજી લેવું. એટલે કે નૈગમનની જેમ વ્યવહારનય વિષે પણ જાણી લેવું જોઈએ. શકા-અંતિમ નિગમનને જે આ પ્રકાર આપશ્રીએ સ્પષ્ટ કરેલ છે કે જે તે વર્તમાનમાં જે ઘરમાં રહેતું હોય તો જે તે તેજ ઘરમાં વિદ્યમાન હોય તો “આ ત્યાં રહે છે. આ રીતે કહેવામાં આવે છે. અન્યથા નહિ, પણ આ ચરમ નગમોકત પ્રકાર લેકમાં માન્ય નથી, કેમકે “ગ્રામાતરમાં ગયો છે, છતાંએ દેવદત્ત “બ પઢિપુ વષત્તિ આ પાટલિ પત્રમાં રહે છે. આ પ્રમાણે પાટલિપુત્રના નિવાસી રૂપમાં ત્યપદિષ્ટ થાય છે. આ રીતે આ ચરમ નૈગમેત પ્રકાર ગણાય જ નહિ તે ૫છી “વ્યવહારનય પણ નૈગમનય મુજબ જ છે” આ કથન થગ્ય કઈ રીતે ગણાય અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૮૫
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy