________________
તેજસશરીર અને તૈજસશરીરની અપેક્ષા અનંતગણ પરમાણુઓથી કામકશરીર નિષ્પન્ન થાય છે. એટલા માટે જ તે પછીના શરીરે સૂક્ષમ સૂરમતરાદિ કહેવામાં આવ્યાં છે તેજસ અને કાશ્મણ આ ખનને શરીરે બધાં સંસારી જીવોનાં હોય છે અને એમને સંબંધ આત્માથી અનાદિને જ એક જીવમાં એકી સાથે ચાર શરીર સુધી થઈ શકે છે અને ઓછામાં ઓછા બે, પાંચ શરીર એકી સાથે હોતા નથી કેમકે વૈદિયશરીર અને આહારકશરીર એકી સાથે રહેતા નથી સૂત્રકારે જે વાયુકાયિક જીવોના દારિક ક્રિય, તેજસ અને કામક આ ચાર શરીરોનું વિધાન કર્યું છે, તે ઔદારિક તૈજસ અને કામકશરીર થવામાં તો કોઈ પણ જાતની શંકા જેવી વાત નથી, પરંતુ અહી જ વૈક્રિયશરીરનો જે સદૂભાવ કહેવામાં આવ્યો છે, તે તેનું તાત્પર્ય આ પ્રમાણે છે કે વેકિયશરીર જન્મસિદ્ધ અને કૃત્રિમ બે પ્રકારનું હોય છે. જન્મસિદ્ધ વૈશ્ચિયશરીર દેવ અને નારકીએમાં જ હોય છે, બીજામાં નહિ કૃત્રિમ વૈક્રિયાનું કારણ લબ્ધિ છે. લબ્ધિ એક પ્રકારની શક્તિ છે જે ચેડાંક ગર્ભજ મનુષ્યો તેમજ તિર્યમાં જ સંભવિત છે એટલા માટે એવી લબ્ધિથી થનારા વૈક્રિયશરીરના અધિકારી ગર્ભજ મનુ અને તિર્યંચ જ થઈ શકે છે. કત્રિમ વૈકિપની કારણભૂત એક બીજા પ્રકારની પણ લબ્ધિ માનવામાં આવી છે. જે તપજન્ય હોતી નથી પણ જન્મસિદ્ધ હોય છે એવી લબ્ધિ કેટલાક બાહર વાયકાયિક જીવમાં જ માનવામાં આવી છે. એટલા માટે તેઓ પણ ત્રિમ ક્રિયશરીરના અધિકારી છે. એથી જ અહીં સૂત્રકારે વાયુકાયિક જીમાં જ શરીર હોવાનું વિધાન કર્યું છે. સૂ૦૧૧
- દારિક આદિ શરીરી કી સંખ્યા કા નિરુપણ હવે સૂત્રકાર ઔદ્યારિક વગેરે શરીરની સંખ્યા પ્રકટ કરે છે– “વફા m મ! ” ઈત્યાદિ– શબ્દાર્થ– જવા મને ! સોફિય વારા) હે ભલા કારિક શરીરે કેટલાં કહેવામાં આવ્યા છે? (જોયા! ઓરાચિયારી સુરક્ષા ) હે ગૌતમ! દારિક શરીર બે પ્રકારના કહેવામાં આવ્યા છે. (લંડનતે પ્રકારે આ પ્રમાણે છે (યબ્રેરણા પુ ષ ) એક અદ્ધ અને બીજી સુક્ત. ( જો જે તે પણ તે અવંશિક સંક્ષિણsif રાવળી ગોળ વહીતિ વાહગો) આમાં જે ઔદ્યારિક શરીર છે તે સામાન્યથી અસંખ્યાત છે. જે એક એક સમય પર એક એક ઔદારિકશીર વ્યવસ્થાપિત કરવામાં આવે તે અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમસ્ત સમયે પર એક એક ઔદારિક શરીર સ્થાપિત કરી શકાય છે. આ રીતે કાળની અપેક્ષા અસંખ્યાત છે આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે અસં
ખ્યાત ઉત્સર્પિણ અને અસંખ્યાત અવસર્પિણી કાલના જેટલા સમય છે. તેટલાં બદ્ધ ઔદ્યારિક શરીરે છે, અસંખ્યાત ઉત્સર્પિણી અને અસંખ્યાત
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૨૨