________________
માણસાના કેટલાં શરીશ હાય છે ? (પોયમા ! પંચ કરીયા પળત્તા) હૈ ગૌતમ મનુષ્યેાના પાંચ શીશ હેાય છે. (સ' ના) તે આ પ્રમાણે છે. (મોહિe, વેન્નિર, આહાર, તૈયર, જન્મ) ઔદારિક, વૈફ્રિય, આહારક, તૈજસ અને કામ કર (વાળમંતરાળ લોનિયાનું વૈમાળિયાળ ના મેહ્ત્વાળ) વ્યન્તર દેવાનાં,, જ્યાતિષ્ઠ ઢવેાનાં, અને વૈમાનિક દેવાનાં, નારક જીવાનાં શરીરાની જેમ જ ત્રણ શરીર હોય છે.
ભાવાઃ—તીથ કર ગણુધર વગેરેના ઔદારિક શરીર ડાય છે. એટલા માટે આ શરીર ખીજા શરીરાની અપેક્ષા પ્રધાન માનવામાં આવ્યુ છે. અથવા ઉદાર શબ્દના અર્થ દીર્ઘકાળ છે. આ દીકાળ જ ઔદારિક છે, આ શરીર વનસ્પતિના શરીરની અપેક્ષા કઈક વધારે એક હજાર ચેટજન પ્રમાયુક્ત હાય છે. એથી શેષ શીરાની અપેક્ષા આ સાતિરેક યાજન સહસ્રમાનવાળુ હાવાથી આ દીર્ઘકાળ રૂપ માનવામાં આવ્યું છે. વિશિષ્ટ અથવા વિવિધ ક્રિયાનું નામ વિક્રિયા છે. આ વિક્રિયામાં જે શરીર હોય છે, તે વૈક્રિય શરીર છે. આ શરીર ઉત્તર વિક્રિયારૂપ અવસ્થામાં જ એક લાખ ચેાજન પ્રમાણુ યુક્ત હોય છે. ભવધારણીયરૂપ સહજ અવસ્થામાં તે આનું પ્રમાણુ ૫૦૦ ધનુષ્ય જેટલું જ ડાય છે. એટલા માટે સહેજ શરીરની અપેક્ષા એજ એની દીર્ઘકાય છે. કોઈપણ વિશિષ્ટ પ્રયેાજનના આધારે ફક્ત ચતુર્દશ પૂર્વ ધારી મુનિએ વડે જે શરીરનું નિર્માણુ થાય, તેનુ' નામ આહારક શરીર છે. જે શરીર તેજોમય હાવાથી ભક્ષણ કરેલાં રસ વગેરે આહારના પરિપાકના હતુ અને દીપ્તિનું નિમિત્ત હાય, તે તેંજસ શરીર છે. અવિધ ક્રમ સમુદાયથી જે નિષ્પન્ન હાય, ઔદારિક વગેરે શરીશનુ' કાણુ હાય, તેમજ જીવની સાથે પરભવમાં ગમન કરે તેનું નામ કામણુ શરીર છે એટલે તે તેજસ અને કામશુશરીર પરભવમાં સાથે રહે છે. આા શરીર કનુ વિકાર રૂપ હોય છે અથવા ક રૂપ જ હોય છે. સૂત્રકારે જે સ` પ્રથમ ઔદ્વારિકશરીર વિષે પાર્ક' કહ્યો છે, તેનુ કારણ આ પ્રમાણે છે કે આ સ્વપ પુદ્ગલેાથી નિષ્પન્ન 'ડાય છે. અને એનું પરિણમન ખાદર રૂપથી હાય છે ત્યાર પછી મહુ, બહુતર, અને બહુતમ પુદ્ગલ પરમાણુએથી પછીના શરીરા નિષ્પન્ન થાય છે. અને તેમનુ' પરિણુઅન સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ હાય છે. આ થાતને કહેવા માટે સૂત્રકારે વૈક્રિય વગેરે શરીરીનામથી ઉપન્યાસ કર્યો છે. આ સવ કથનનું તાત્પ આ પ્રમાણે છે કે ઔદારિકશરીર સ્વલ્પ પુર્દૂગલ પરમાણુએથી નિષ્પન્ન થાય છે અને તેની શરીર રચના શિથિલ હાય છે. વૈક્રિયશરીર ઔદાકિશરીરની અપેક્ષા અષ્રખ્યાતગણા પરમાણુ સ્કંધાથી નિષ્પન્ન થાય છે અને તે તેની અપેક્ષા સૂક્ષ્મ હોય છે. વૈક્રિયશરીરની અપેક્ષા આહારકશરીર પણ અસખ્યાતગણા પરમાણુએથી નિષ્પન્ન થાય છે. એથી તે પણ તેનાથી સૂક્ષ્મ હૈાય છે. ઔદારિકની અપેક્ષા વૈક્રિયમાં પરમાણુઓની સઘનતા છે અને વૈક્રિયની અપેક્ષા આહાર્કે શરીરમાં સઘનતા છે. આહાર. કની અપેક્ષા તૈજસમાં અને તેજસની અપેક્ષા કાકમાં આહારશરીર જેટલા પુદ્ગલ પરમાણુએથી નિષ્પન્ન થાય છે, તેની અપેક્ષા અન‘તગણા પરમાણુએથી
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૨૧