SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ 'સ્કંધના આવભૂલ જે નિવિભાગ ભાગે છે –નિરશભાગો છે, તે અંધ પ્રદેશ છે. કંધદશાને જે હજી પ્રાપ્ત થયા નથી એવા જે સ્વતંત્ર પરમાશુઓ છે તે પરમાણુ પુદ્ગલ છે. આ સકધાદિક પ્રત્યેક અનંત છે. જીવ Aવ્ય પણ અનંત છે. ૦ ૨૦૯ દારિક આદિ શરીરો કા નિરુપણ - અસંખ્યાત નારકો છે, અસંખ્યાત અસુરકુમારે છે. આ વાત સામાન્ય રૂપમાં કહેવામાં આવી છે. વિશેષ રૂપમાં એમનું પ્રમાણ તે કહેવામાં આવ્યું નથી. વિશેષરૂપથી એમના પ્રમાણુ વિષે વિચાર તે ઔદ્યારિક વગેરે શરીરના વિચાર પછી જ સંભવે છે. તેમજ શિષ્યને દારિક શરીરના સ્વરૂપને બાષ પણ થઈ જાય આ અભિપ્રાયથી જ સૂત્રકાર હવે ઔદ્યારિક વગેરે શરીર વિષે વિચાર કરે છે. “ષિા મરે! રહી વાતા” ફાવિ | શબ્દાર્થ–મં?) હે ભદંત! (હરી વિદા) શરીરે કેટલા પ્રકારના (વાઘ) કહેવામાં આવ્યાં છે ? (જોયા) ગૌયમા(હરી) શરીરે (ર) પાંચ પ્રકારના (વા ) કહેવામાં આવ્યાં છે. (જોરા૬િ) ૧ ઔદારિક વૈa દિન૧) ૨, વૈક્રિય, (જાહg) ૩, આહારક, () ૪, તેજસ (મા) ૫. કામક (ાયા જૂ મરે! રૂ હીરા જાળા) હે ભદત! નારક જીના કેટલા શરીર હોય છે. (નોના !) હે ગૌતમ! (તો જરા જુનત્તા) ત્રણે શરીર હોય છે. (સં જાણા) તે આ પ્રમાણે છે (રૂરિના તેવર ) વક્રિય, તૈજસ અને કામક (પર્વ ઉત્તon તિાિ ર ાા , વિ નિમાયાળ નિદt) આ પ્રમાણે એજ ત્રણ ત્રણ શરીર યાવત્ નિતકુમાર સુધીના વિના પણ જાણવા જોઈએ. એટલે કે ચારે ચાર પ્રકારના દેવોના પણ એજ સ, શરીર હોય છે. (gઢવીદાડ્યા અને / થર સરી છwારા ) છે ભદંત! પથિવીકાયિક જીવોના કેટલા શરીરે હોય છે ? (ચા.) હે ગૌતમ! તો વીર વછના) તેમના ત્રણ શરીર હોય છે. (i =ા) તે પ્રકારે આ પ્રમાણે છે. (લોઝિવ રેચા, ) ઔદારિક, તૈજસ અને કામક ( ભાષા સરદારયાળst pg જે તિઝિન કરી માળિચવા) આ પ્રમાણે, અપૂકાયિક, વૈજરકાયિક અને વનસ્પતિકાયિક જીવના પણું એજ ત્રણ શરીર જાણવા જેઈએ. (ત્રાસદારૂચાળ અને ! ૪૬ ૪થી ઘomત્તા ) હે ભદંત વાયુકાયિક જીવોના કેટલાં શરીર હોય છે? (ચ) હે ગૌતમ! (ઉત્તર રીત્ત Twાત્તા) વાયુકાયિક જીવોના ચાર શરીર હોય છે. (ત શાહ) તે પ્રમાણે છે કોgિ વેકિag, સેવા, ઋણ) દારિક, વૈકિય, તેજસ અને કાર્યક રંજિનિયરિંશિયા મરે! રૂ ૪રી gori ) હે ભદંતી છે ઈન્દ્રિયવાળા ત્રણ ઈન્દ્રિયવાળા અને ચાર ઈન્દ્રિયવાળા જીના કેટલા શરીરે હોય છે? (ચHi !) હે ગૌતમ. (સો શરીર વાળar) ત્રણ શરીર હોય છે. (સં =ા) તે બ્રા પ્રમાણે છે. (મોડાસ્ટિવ, તેથg #wણ) દારિક, સેંજર્સ અને કામક, (રિરિણિકનિયાળ ના રા૩ર ) પંચેન્દ્રિયતિય". ચેના વાયુકાયિક જીવની જેમ ચાર શરીર હોય છે. (બg@i Tr) ૪૦ ૩૮ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૨૦
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy