SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે તેને કેઈએ પ્રસ્થક-નિમિત્ત કાષ્ઠના મધ્યભાગને કહાડતાં જે તે તે ઈને પૂછયું-“આ તમે શું કરી રહ્યા છે ? ત્યારે તેણે વિશુદ્ધતર નિગમનય મુજબ જવાબ આપતાં કહ્યું કે હું પ્રસ્થક ઉત્કીર્ણ કરી રહ્યો છું. (तच केइ विलिहमाणं पासित्ता वएज्जा, कि तुवं विलिहसि-विसुद्धतराओ જોજો માર પથર્ચ વિઝિલામિ) જ્યારે તે ઉત્કીર્ણ કાષ્ટ ઉપર લેખની વડે પ્રસ્થક માટે ચિહ્નો કરવા લાગ્યો એટલે કે પ્રથકના આકારની રેખાઓ ઉત્કીર્ણ કરવા લાગ્યા ત્યારે તેને આ પ્રમાણે કરતા જોઈને કેઈએ પૂછયું, તમે આ શું કરી રહ્યા છે. ત્યારે તેણે વિશુદ્ધતર નિગમનયના મત મુજબ કહ્યું છે કે હું પ્રસ્થકના આકારને અંકિત કરી રહ્યો છું. (હવે વિશુદ્ધતા નમસ્ક નામાષિમો પરથો) આ પ્રથકના સંબંધમાં ઉપર મુજબ ત્યાં સુધી પ્રશ્નોત્તર કરતાં રહેવું જોઈએ કે જ્યાં સુધી વિશુદ્ધતર નૈગમનયને વિષયભૂત તે સંપિત નામ પ્રસ્થક સંપૂર્ણ રીતે તૈયાર ન થઈ જાય. (gવભેર કહાણવિ) આ પ્રમાણે વ્યવહારનયને આશ્રિત કરીને પણ જાણુનું જોઈએ. (હંgs રિમિયાઇમારતો થો) સંગ્રહનયના મત મુજબ ધાન્યપૂતિ પ્રસ્થક જ પ્રસ્થકના નામે અભિહિત કરી શકાય છે. (કg સુવર્ણ રથ નો પિત્તો મેર િવરામો) ઋજુસૂત્ર નય મુજએ પ્રથક પણ પ્રસ્થક છે અને ધાન્યાદિક પણ પ્રસ્થક છે. (તિ હું ઘરના पत्थयस अत्थाहिगारजाणी जस्स वा पत्थओ निष्फज्जइ, से त पत्थयबिटुंસે) તેમજ શખ, સમધિરૂઢ અને એ ભૂત આ ત્રણે નાના મન્તવ્યાનુસાર જે પ્રસ્થકના સ્વરૂપના પરિજ્ઞાનમાં ઉપયુક્ત છે, તે પ્રસ્થક કહેવાય છે કેમકે એમના પ્રયાસથી પ્રસ્થક તૈયાર થયૅલ છે. આ પ્રમાણે આ મથકના દૃષ્ટાન્તથી નયરૂપ પ્રમાણુનું સ્વરૂપ કથન જાણવું જોઈએ. ભાવાર્થ-આ સૂત્રવડે સૂત્રકારે નયના સ્વરૂપનું કથન પ્રસ્થકના દૃષ્ટાન્ત વડે પ્રદર્શિત કર્યું છે. નિગમ, સંગ્રહ વ્યવહાર, રાજુ સૂત્ર શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ પ્રમાણે એ સાત નો છે. આમાં જે પ્રથમ નૈગમન છે, તે સંકલિપત વિષયમાં વિવક્ષિત પર્યાયનું આપણુ કરીને તેને તે વિવણિત પર્યાયરૂપ માને છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે–પ્રસ્થક આ મગધદેશ પ્રસિદ્ધ એક પરિમાણ વિશેષનું નામ છે. આનાથી ધાન્યાદિક ભરીને માપવામાં આવે છે. બુંદેલખંડ તરફ આને ચૌથિયા કહે છે. આ સવાસેરનું પ્રમાણ છે. આજકાલ આનું ચલન નથી. છતાંએ આ જાતનું માપ હજી સુધી વ્યવહારમાં ઉપયુક્ત થાય છે. જેને કયા કહેવામાં આવે છે. આ કઈક સ્થાને પીતળનું હોય છે. અને કેઈક સ્થાને કાનું હોય છે. આમાં પાંચથી સાડા પાંચ સેર અનાજ સમાય છે. આજે પણ તે તરફ આ માપનું ચલન છેઆ જાતના પ્રસ્થાક તૈયાર કરવાના સંક૯પથી પ્રેરાઈને કેઈમાણસ જ્યારે જંગલની તરફ ચાલવા તૈયાર થયો, ત્યારે તે માણસને કેઈએ પૂછયું કે “તમે ક્યાં જઈ છે ?' ત્યારે તેણે કહ્યું કે હું પ્રસ્થાક લેવા જઈ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૮૧
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy