________________
અંગુલ પ્રમાણ છે. (તય ગં ના પત્તરવેશ્વિયા ના કાળેof frછત્ત માં કોલેoi qvorcધળુ તો િળીળો વારણ મંજુ) તેમજ જે ઉત્તરક્રિય રૂપ અવગાહના છે તે જઘન્યની અપેક્ષા અંગુલના સંખ્યામાં ભાગ પ્રમાણે છે અને ઉત્કૃષ્ટની અપેક્ષા પંદર ધનુષ, બે રાત્નિ, ૧૨ અંગુલ પ્રમાણ छ. (सक्करप्पहा पुढवीए रइयाणं भंते ! के महालिया सरीरोगहणा पण्णत्ता) હે ભદંત! શર્કરા પૃથિવીમાં નારકની શરીરાવગાહના કેટલી છે? *
ઉત્તર-ઘોચમr! સુવિr gr) હે ગૌતમ! આ શરીરવગાહના ત્યાં બે પ્રકારની કહેવામાં આવી છે. (રંગ) તે આ પ્રમાણે છે(માધાનન્ના ઉત્તરાવિયા ) એક ભવધારણીય અને બીજી ઉત્તરક્રિય (ત of it r.. भवधारणिज्जा, सा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं पण्णरसघणूई. તુજ રચનામો, વારણ અનુરા) આમાં જે ભવધારણીય અવગાહના છે, તે. જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી ૧૫. ધનુષ બે રનિ અને ૧૨ અંગુલ પ્રમાણ છે. (તw of ના સા વિચા सा जहण्णेणं अंगुलस्स संखेज्जइभागं उक्कोसेणं एकतीसं धणूई एक्करयणी य)
1૨૨ ઉત્તરક્રિય અવગાહના જઘન્યથી અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કટથી ૩૧ ધનુષ તેમજ ૧ ૨નિ પ્રમાણ છે. (કાજુથવા પુરવીણ - ચા મંમારિયા સોrgi quળા) હે ભદંત! ત્રીજી પૃથિવી વાલુકા પ્રભામાં નારકીઓના શરીરની અવગાહના કેટલી છે?
ઉત્તર-(જોયા ! સુવિ Humત્ત) ગૌતમ બે પ્રકારની છે. () તે પ્રકારે આ પ્રમાણે છે. (અફઘાળિકના ૨ વાવિયા ૨) એક ભવધારણીય અને બીજી ઉત્તરવૈદિયા (તરવ of પા માથાનિકના સા નહoળેof કલેકઝમાળ, સોરે પ્રજાતી ઘઉં ૨૪ળી ) ભવધારણીય અવગાહના જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ઉત્કૃષ્ટ ૩૧ ધનુષ . અને ૧ પત્નિ પ્રમાણ છે (તળ જે ના હા કવિયા ઘા ઝvi
સંકામા ૩ વાષ્ટિ ધખૂહું તો રળીગો ) ઉત્તર વૈક્રિય અવગાહના જઘન્યથી અંગુલના સંખ્યામાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી ૬૨ ધનુષ બે રત્ન પ્રમાણ છે. (ઘર્ષ વાલિ પુરવી પુછી માળિયખ્યા) આ પ્રમાણે સમસ્ત પૃથિવીએના સંબંધમાં પ્રશ્નોની ઉદુભાવન કરી લેવી. જોઈએ (વંscuહાણ પુરવીણ મવપારિળિકની કાળે કુરણ શહેરના મા, ડાને શોપિડું વો વળીશો ચ) પંકપ્રભામાં ભવધારણીય અવગાહના જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ઉત્કૃષ્ટથી ૬૨ ધનુષ પ્રમાણ અને બે રનિ છે. (સત્તરક્રિયા કહoળેf ગુહ્ય સંજમા કોરેન, Tળાવીરૂં ઘણુરચાર્ં) ઉત્તરવૈકિય અવગાહના જઘન્યથી અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી ૧૨૫ ધનુષ પ્રમાણ છે. (ધૂમક્વાણ માપારનિકના વહળેoi Tata મહંન્નરમ, ૩ પળવીઉં ઘણુરચારૂં ધૂમ પ્રભામાં ભવધારણીય અવગાહના જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી ૧૨૫ ધનુષ પ્રમાણ છે. (૩ત્તરવેટિવવા બં ન્ન સંગમri sોલેof ઘggયા) ઉત્તરવૈકિય અવગાહના જઘન્યથી અંગુલના સંખ્યામાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી ૨૫૦ ધનુષ પ્રમાણ છે. (તમા માયાળકના સાથે સંકુરા સવા કરો
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૫૦