SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ જલાલેજમા, વણોલેન વિ શંકુર અસંલેજમ) સંમૂછિમ જલચર છમાં જે અપર્યાપ્ત સંમૂર્છાિમ જલચર જીવો છે તેની શરીરાવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. (ઉત્તરसंमुच्छिमजलयर चिंदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा1 .जहाणेणं अंगुलस्स બકકામા કોણે જોયoraહi) સંભૂમિ જલચર છમાં જે પર્યાપ્તક સંમૂર્ણિમ જલચર જીવે છે તેઓની શરીરવગાહના હે ગૌતમ! જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણે છે અને ઉત્કૃષ્ટથી એક હજાર યોજન પ્રમાણ છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે કે તિથી પંચે. ન્દ્રિય છો જલચર, સ્થલચર અને ખેચરના ભેદથી ત્રણ પ્રકારના હોય છે. આમાં જે જલચર તિર્યંચ પંચેન્દ્રિય જીવો છે–તેમના સાત અવગાહનાનાં સ્થાને છે. આ બધામાં જે ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર યોજન જેટલી કહેવામાં આવી છે, તે સ્વયંભૂરમણ સમુદ્રના મોની અપેક્ષાથી કહેલી જાણવી જોઈએ, સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોની ચતુષ્પદ, ઉરઃ ૫રિસર્ષ અને ભુજપરિસપરના ભેદથી ત્રણ ભેદ છે. આમાં જે ચતુપદ સ્થલચર તિયચ પંચેન્દ્રિય જ છે, તેમના પણ અવગાહનાના સાત સ્થાને છે, તેમજ સપદિ જે ઉર પરિસ તિર્યંચ પંચેન્દ્રિય જીવે છે તેમનાં પણ સાત . અવગાહના રસ્થાને છે, ઘે, નકુલ વગેરે જે ભુજપરિસર્પ તિર્યંચ પશે. ન્દ્રિય જીવે છે, તેમના પણ સાત અવગાહના સ્થાન છે. આ પ્રમાણે ચતપણે સ્થલચર પચેન્દ્રિય તિયનાં અવગાહના સ્થાન ૨૧ હેયછે. બેચર કે જેઓ પંચેન્દ્રિય તિય ચ છ છે તેમના પણ અવગાહના સ્થાને સાત છે. તેમજ એક અવગાહના સ્થાન સામાન્ય રૂપથી પંચેન્દ્રિયતિય ચાનું છે. આ પ્રમાણે પચેન્દ્રિય તિય ચ છના આ અવગાહના સ્થાને ૩૬ છે. એજ વિષયને સૂત્રકાર હવે આ સૂત્રવડે સ્પષ્ટ કરે છે–(જન્મવતિય ઇ હિતિરિતોળિયાને પુછી, જોયા ! કgo સંપુટર શહેરનામા aોને વોયસદરહં) ગર્ભજન્મવાળા જે જલચર તિર્યંચ પંચેન્દ્રિય જીવો છે તેમની અવગાહના હે ગૌતમ! જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી એક હજાર યોજન પ્રમાણ છે. આ એમની અવગાહના સામાન્ય રૂપમાં કહેવામાં આવી છે. આ ગજ પંચેન્દ્રિય તિયચ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૫૫
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy