SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે છે. (૧) અલ્પાક્ષર, (૨) અસંદિગ્ધ, (૩) સારવત્ (૪) વિશ્વસુખ, (૫) અસ્તંભ, (૬) અનવદ્ય. આ ૬ ગુણોને અન્તર્ભાવ પૂર્વોક્ત ગુણોમાં જ થઈ જાય છે. એમની વ્યાખ્યા ઉત્તરાધ્યયન સૂત્રમાં આપવામાં આવી છે તે તે ત્યાંથી જ જાણી લેવી જોઈએ. (તમો તથ) સૂવાનુગમમાં આ પ્રમાણે સમસ્ત દેષ વજિત સૂત્ર સમુચ્ચરિત હોવાથી (ઝિહિતિ) આ સૂત્રથી આ વાત જણાશે કે (તત્તમચા વા પરમાર્થ વા વા નો પર્વ ના સામારૂપચં વા બોલામારૃ જયં વા) આ સ્વસમય પદ છે, આ પરસમય પદ છે, આ બને પદ છે, આ મેક્ષ પદ છે, આ સામયિક પદ છે અથવા આ નેસામાયિક પદ છે. સ્વસિદ્ધાન્ત સમ્મત જીવાદિક પદાર્થોનું પ્રતિપાદક જે પદ છે, તે સ્વસમય પદ છે. પ૨સિદ્ધાન્તસમ્મત પ્રધાનપ્રકૃતિ-ઈશ્વર વગેરેનું પ્રતિપાદક જે પદ છે, તે પરસમયપદ છે. આ સ્વસમય અને પરસમય પદની વચ્ચે જે પરસમય પ્રતિપાદક અo ૨૦૧ પદ છે, તે પ્રાણીઓમાં કુવાસનાઓનો હેતુ હોય છે, એથી આ બન્ધપદ કહેવાય છે. તથા જે સ્વસમય પદ છે, તે પ્રાણીઓમાં સદ્દબેધનું કારણ હોય છે, એથી તે સકલકર્મક્ષય રૂપ મોક્ષ પ્રતિપાદક હોવા બદલ મોક્ષ પદ કહેવાય છે. અથવા સ્વસમય પ્રતિપાદક પદ જ પ્રકૃતિ, સ્થિતિ અનુભાવ અને પ્રદેશના ભેદથી ચાર પ્રકારના બંધનું પ્રતિપાદક હોય છે. એથી તે બંધ પદ, તથા કૃત્ન કર્મક્ષયરૂપ મેક્ષ પ્રતિપાદક પદ મોક્ષ પદ છે. શંકા –આ જાતનું વ્યાખ્યાન કર્યા પછી બંધ પદ અને મોક્ષ પદ એ બનને પદે સ્વ સમય પદથી ભિન તે થઈ જતા નથી, છતાંએ અહીં એ બનેને સ્વતંત્ર ભેટ રૂપથી ઉપન્યાસ શા માટે કરવામાં આવેલ છે. ઉત્તરા–બરાબર છે, જો કે એ બને પદે સ્વ સમય પદથી અભિન્ન જ છે. છતાંએ સ્વ સમય પદને અર્થ બીજે પણ થાય છે. આ વાતને સ્પષ્ટ કરવા માટે અથવા શિષ્યજનોની બુદ્ધિની વિશદતા માટે એ બને પદનું ભિન્નરૂપમાં ઉપાદન કરવામાં આવેલ છે. એથી જ સામાયિક પદ તથા ને સામાયિક પદ એ બન્ને પદે પણ ભિન્ન રૂપથી ઉપન્યસ્ત કરવામાં આવેલ છે. સામાયિકથી વ્યતિરિક્ત, નારક, તિર્યગૂ વગેરે અર્થોના પ્રતિપાદક જે પદે છે, તે સામાયિક પદ છે. સૂત્રના સમુચ્ચારણથી જ સ્વસમયાદિકનું પરિણાન થાય છે, એથી સ્વ સમયાદિનું પરિજ્ઞાન જ સૂત્રોચ્ચારણનું ફળ છે. એમ જાણવું જોઈએ. (તગો સનિ સવારિ સમાને હિં ળ મઘરાને ર અરહિજા ! દાવા અવંતિ) તથા તે સૂત્રના સમુચ્ચારણથી કેટલાક ભગવત -પૂજ્યમુનિએને અધિકાર–અધિગત-૫રિજ્ઞાન-થઈ જાય છે કે અત્યf સારા અનલિયા અવંતિ) તથા કેટલાક અર્વાધિકારો, ક્ષપશમની, વિચિત્રતાથી અનધિગત રહે છે. (તમો બ ચાળ ગામિત્રાણ પંથે પળ == અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૬૮
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy