SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવી હોય છે તેમાં સાધ્ય-સાધનભાવ જ્ઞાન અનય- ૦૦ તિરેક વડે ગમ્ય હોય છેઅહીં સૂત્રકારે આગમ અને હેતુ આ બન્નેનું સ્પષ્ટીકરણ કર્યું છે. ભાવાર્થ-આ સૂત્ર વડે સૂત્રકારે “સમય શું છે?' તે વિશે સ્પષ્ટતા કરી છે ઘડી, સમય કલાક, પળ વગેરે આ બધાં કાળના જ અંશ છે. પણ એમનું વિભાજન થઈ શકે છે, તેથી એમને સમય રૂપ માની શકાય નહિ સમય ખરેખર કાલ તે અંશ છે કે જેનું વિભાજન થઈ જ ન શકે જેમ પુદ્ગલ પરમાણુ નિવિભાગ હોય છે, તેમજ સમય પણ નિર્વિભાગ હોય છે. દઈને કોઈ કુશળ ચતુર જુવાન કઈ મે ટી તાકામાંથી પોતાના હસ્તકૌશલથી એક હાથ જેટલા વસ્ત્રને કકડા ફાડે છે, ત્યારે સાધારણ લેકે એમ સમજે છે કે એણે એક જ સમયમાં એ કકડે તેમથી ફાડ છે પણ ખરેખર તો તે વસ્ત્રમાંથી તે એક હાથ કકડાને ફાડવામાં અસંખ્યાત સમય લાગ્યા છે વસ્ત્ર ઘણા તતએના સમુદાયથી તૈયાર થયેલ છે અને દરેકે દરેક તત અનેક પમેના સમુદાયથી તૈયાર છે. થયેલ ફાડતી વખતે જ્યાં સુધી ઉપર તત કાટશે નહિ, ત્યાં સુધી નીચેને તંતુ ફાટશે જ નહિ, અને જ્યાં સુધી એક તંતુના ઉપરનું પક્ષમ ફાટશે નહિં, ત્યાં સુધી તે તંતુના બીજા પક્ષમાં કાટશે નહિ પ્રમાણે વિચાર કરવાથી આ વાત સ્પષ્ટ થઈ જાય છે કે એક હાથ કાપડને ફાડવાને અસંખ્યાત સમય પસાર થઈ ગયા હોય છે. અને એક તંતુને છિન્ન કરવામાં પણ અસંખ્યાત સમય પસાર થઈ જાય છે. તેમજ એક તંતુના એક પક્ષમ-વિદી કરવામાં પણ અસંખ્યાત સમ પસાર થઈ જાય છે. ત્યારે એનાથી આ નિષ્કર્ષ નીકળે છે કે “જે તંતુ ઘણાં પમ સમુદાયથી નિષ્પન્ન થયેલ છે, તે એક પક્ષમના વિદી થવામાં જ અસંખ્યાત સમય કાલ પસાર થયેલ છે, તેનો અસંખ્યાતમો ભાગ સમય છે સમય અતીન્દ્રિય પદાર્થ છે અહી' સૂત્રકારે યુકિત અને આગમ અને વડે આ વિશે સ્પષ્ટતા કરી છે. સૂત્રકારે જે સુન્નાગદારકના વિશેષણે સત્રમાં પ્રયકત કર્યા છે, તેનાથી તે વિશિષ્ટ શકિતશાલી અને પિતાના કમમાં વિશેષ નિષ્ણાત તરીકે ચિત્રિત થયેલ છે એવી વ્યકિત પોતાનું કામ થોડા સમયમાં જ પુરૂં કરી લે છે સૂત્રમાં પ્રયુકત થયેલ વિશેષણથી એજ વાત સિદ્ધ થાય છે. સૂ૦૨૮૨ા સમય અવલિકા આદિ કા નિરુપણ “અવંત્રિકના માળે” ઈત્યાદિ– શબ્દાર્થ-(ાવિકના ૪મયાન કુવામાનમેળ gi સાવગિરિ તુવર) અસંખ્યાત સમયેના સમુદય સમિતિના સાગથી એટલે કે અસંખ્યાત સમયના સમુદાય રૂ૫ સંયોગથી એક આવલિકા નિષ્પન્ન થાય છે. (લંકાળો કાકરિયા ઝરાવો) સંખ્યાત અવલિકાઓને એક ઉચ્છવાસ થાય છે. (વિજ્ઞાળો કાસ્ટિarો નીકાલો) સખ્યાત લિ. ' अ० ३२ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૮૧
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy