SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ જેટલો સમય પસાર થઈ જાય છે. અહીં આ જાતને પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે કે અંગુલ પ્રતર રૂપ ક્ષેત્રના જે અંગુલના અસંખ્યાતમાં ભાગ રૂ૫ અંશ ક્ષેત્ર છે, તે એક કન્દ્રિય જીવથી આવલિકા રૂ૫ કાળના અસંખ્યાતમાં ભાગ રૂ૫ સમયમાં ક્રમશઃ રિકત કરતાં રહેવું જોઈએ આ રીતે કરતાં કરતાં તે અંગુલ પ્રતર રૂપ સંપૂર્ણ ક્ષેત્ર સમસ્ત કીન્દ્રિય જીવોથી રિકત કરી શકાય છે. આ પ્રમાણે રિકત કરવામાં અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ સમાપ્ત થઈ જાય છે. એટલે કે અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં તે સંપૂર્ણ પ્રતર ખાલી થઈ જાય છે. આ રીતે પ્રતરના એક એક અંગુલના અસંખ્યાતમા ભાગ રૂપ પ્રદેશ પર આવલિકાના એક એક અસંખ્યાતમાં ભાગ રૂપે સમયને લઈને ક્રમશઃ દરેકે દરેક દ્વીન્દ્રિય જીવ શરીરને સ્થાપિત કરતાં કરતાં સંપૂર્ણ તે પ્રતરરૂપ ક્ષેત્ર દ્વીન્દ્રિય જીવના શરીરથી અસંખ્યાત ઉત્સપિણી અવસર્પિણી કાળમાં પૂરિત થઈ જાય છે. આ રીતે આ અર્થ અને પહેલે અર્થ અને અર્થે ખરેખર એક જ છે. તે બનેમાં કેઈ પણ જાતને તફાવત નથી. (ગુજરથા જ્ઞાન લોહિયા રાષ્ટ્રિય વીરા ના માનિચા) હીન્દ્રિય જીના મુકત ઔદ્યારિક શરીર સામાન્ય મુકત ઔદારિક શરીરની જેમ અનન્ત જાણવા જોઈએ. (૩વિચગાવ્હાલારી વરિયા નથિ) દ્વીન્દ્રિય જીવન બદ્ધ વૈક્રિય શરીર અને બદ્ધ આહારક શારે હોતા નથી. (કુ. રજીયા કા ગોહિયા કોઢિયારા ત માળિયષા) મુક્ત વૈકિય શરીરનું અને મુકત આહારક શરીરનું પ્રમાણ ઔદારિક શરીરના પ્રમાણની જેમ અહી અનંત જાણવું જોઈએ. (યTHચણી કા ઘ િરેક શો ચારી રહા મારાચવા) એમનાં તૈજસ અને કામણ શરીર ઔદારિક શરીરની જેમ જાણવા જોઈએ. (ના વેવિશાળ તણા રેëવિચાaffવિશાળ રિ માનવા) જેમ આ દ્વીન્દ્રિય જીના શરીરની પ્રરૂપણ કરવામાં આવી છે તેમજ ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીના શરીરની પ્રરૂપણ સમજવી न. (पंचेंदियतिरिक्खजोणियाण वि ओरालिसरीरा एवं चेव आणियव्वा) પંચેન્દ્રિય તિયય જીના પણ દારિક શરીરો હીન્દ્રિય જીવોના ઔદારિક શરીરની જેમ જ જાણવા જોઈએ. (રતિકિaોળિયા મરે ! જેવા વેવિયરીer gઇના) હે ભદંત! તિર્યંચ પંચેન્દ્રિય જીના કેટલાં વક્રિયશરીરે કહેવામાં આવ્યાં છે? (નવમા ! રેશિયાની સુવિદા gorg સંગણા ઘર ૨ ક્યા ૨) હે ગૌતમ ! વૈક્રિય શરીરે બે પ્રકારનાં કહેવામાં આવ્યાં છે. પહેલાં બદ્ધ વૈદિયશરીરે અને બીજા મુકત ક્રિય શરીર (તરા જે તે વરઝા સે ૧ અવંતિકા) તો આમાં જે તિર્યંચ પંચેન્દ્રિયના બદ્ધ વૈક્રિય શરીરે છે, તે અસંખ્યાત છે. (અવંતિકાઉિં વારણपिणीओसप्पिणीहि अवहीरंति कालओ खेत्तो असंखिज्जाबो सेढिओ पयरस्स કણિકાઓ) અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના જેટલા સમયે છે, તેટલા કાળની અપેક્ષાએ છે. ક્ષેત્રની અપેક્ષા આ પ્રતરના અસંખ્યાતમા ભાગમાં વર્તમાન અસંખ્યાત શ્રેણરૂપ છે. (ને રેતી અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૪૩
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy