________________
અંગુલ લાંબી તેમજ એક પ્રદેશ ભેટી જે નભ:પ્રદેશ શ્રેણી છે તેનું નામ સૂટ્યગુલ છે. સૂચીને સૂચી વડે ગુણિત કરવામાં આવે તે પ્રતરાંગુલ બને છે સૂચીથી ગુણિત પ્રતર ઘનાંગુલ કહેવાય છે. (gય સૂઈ ગુરુપયgsघनगुलाणं कयरे कयरेहितो अप्पे वा बहुए वा तुल्ले वा विसेसाहिए वा १) ભદૂત! સૂયંગુલ, પ્રતરાંગુલ, ઘનાંગુલ આમાંથી કેણુ કાનાથી અલપ છે? અને કેણુ કેનાથી મહત્ છે ? કોણ કેની બરાબર-તુલ્ય છે? તેમજ કાણુ કેનાથી વિશેષાધિક છે?
ઉત્તર-(વથો સૂર rછે, જાંબુ માંગુળ, ઘiાણે ગતં ગાળ) આમાં સૌથી કમ સૂયંગુલ છે. સૂર્યંગુલથી અસંખ્યાતગણે પ્રતરાંગુલ છે અને પ્રતરાંગુલથી અસંખ્યાતગણે ઘનાંગુલ છે. ( તં હંગુ) આ પ્રમાણે આ ઉલ્લેષાંગુલનું સ્વરૂપ છે.
ભાવાર્થ...આ સૂત્ર વડે સૂત્રકારે વાનર્થાતર, તિષ્ક અને વૈમાનિક દેવોની અવગાહના કેટલી છે ? આ વાત સ્પષ્ટ કરી છે વ્યંતર અને જ્યાતિષ્ક દેવેની અવગાહના અસુરકુમારની જેમ છે, વિમાનિક દેવોની પણ
૦ ૨૭ આ પ્રમાણે જ છે પરંતુ જે એમાં વિશેષતા છે, તે આ પ્રમાણે છે સૌધર્મ ઈશાન આ બે કપમાં ભવધારણીય શરીરવગાહના ઉત્કૃષ્ટ રૂપથી સાત હાથ પ્રમાણ છે. સનકુમાર અને મહેન્દ્ર આ બે કલામાં ૬ હાથ, બ્રહ્મલક અને લાંતકમાં ૫ હાથ, મહાથક અને સહસ્ત્રા૨માં ૪ હાથ, આનત, પ્રાણુત, આરણ, અને અચુતમાં ૩ હાથ, ગ્રેવેયકમાં ૨ હાથ, અને અનુત્તર વિમા. નામાં એક હાથ મમણ છે. આ ઉસેધ ગુલ સૂચી, પ્રતર અને ધનના ભેદથી ત્રણ પ્રકારની છે એમન સ્વરૂ૫ આત્માગુલના પ્રકરણમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે ભવધારણીય અવગાહના સર્વત્ર જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ કહેવામાં આવી છે વિશેષ સ્પષ્ટતા માટે અહીં આ કેષ્ટક
આપવામાં આવે છે – કમાંક દેવનામ અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ ઉત્તરક્રિય જ. ઉ. ૧ ભવનપતિ ભવધારણીય અંગ લને ૭ હાથ , અંગુ. ૧લાખ
અસ'. ભાગ
છે , જન ૨ થતદેવ ૩ ચેતિકદેવ ૪ સૌધમ ઈશાન છે.
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨