________________
કરવાથી જે સંખ્યા આવે છે, તે સંખ્યા એક સર્ષા અધિક, ઉત્કૃષ્ટ સંખેય સંખ્યા જાણવી જોઈએ. જઘન્ય સંખ્યાતનું પ્રમાણુ બે હોય છે, ઉત્કૃષ્ટ અને જઘન્યની વચ્ચે જેટલાં સંખ્યા સ્થાને છે, તે સર્વે અજઘન્ય અનુકુષ્ટ છે. આગમમાં જે કંઈ સ્થાને સામાન્ય રૂપથી જે સંખ્યાતનું ગ્રહણ થયેલું મળે છે, તે અજઘન્યાનુસ્કૃષ્ટ સંખ્યાતનું ગ્રહણ કરવામાં આવ્યું છે. આમ જ જાચવું જોઈએ, ઉત્કૃષ્ટ સંખ્યાતની પ્રરૂપણ એવી જ છે. અને આ પ્રમાણે આની પ્રરૂપણા કરવી જોઈએ. શીર્ષપ્રહેલિકા
સુધીની જેટલી રાશિઓ છે, તે રાશિઓમાં પણ આગળ ઘણી રાશિઓ કરતાં આ અવત છે. અન્ય કઈ એ પ્રકાર નથી કે જેથી આની પ્રરૂપણ કરવામાં આવે છે સૂત્ર ૨૩૪
નવ પ્રકાર કે સંવેયક કા નિરુપણ આ પ્રમાણે ત્રણ પ્રકારના સંખ્યાતનું સ્વરૂપ કરીને હવે સૂત્રકાર નવ પ્રકારના અસંખ્યાતેનું વર્ણન કરે છે –
एवामेव उक्कोसए संखेज्जए इत्यादि । | શબ્દાર્થ-gવામ) અસંખ્યાતની પ્રરૂપણુ કરતી વખતે પણ પૂર્વની જેમ જ અનવસ્થિત પત્ય વગેરેની પ્રરૂપણ કરી લેવી જોઈએ. અનવસ્થિત પલ્ય વગેરેના નિરૂપણથી આ અમે જાણી લીધું છે કે “એક રૂપ અધિક ઉત્કૃષ્ટ સંખ્યાત છે ય છે. (૩૪ોવા તૈકાપ હવે જિલ_souTચં સહે. જાથે મટ્ટ) આ ઉત્કટ સંખ્યાતના પ્રમાણમાં જ્યારે પૂર્વ કથિત એક સર્ષ ૫ વધારે નાખવામાં કરવામાં આવે છે ત્યારે જઘન્ય પરીતાસંખ્યકનું પ્રમાણ
. . (वेण परं अजहण्णमणुक्कोसयाई ठाणाई जाव उक्कोसयं परित्ता સાથે ન જાવર) ત્યાર પછી પરીતાસંમ્પકના અજઘન્યાનુકુષ્ટ સ્થાને હોય છે. અને આ સ્થાને ત્યાં સુખી હોય છે કે “જ્યાં સુધી ઉત્કૃષ્ટ પરીતાસંખ્યકનું સ્થાન આવી ન જાય. (૩ોરચે ઉતારંsષચં વર્ચ હોz) હે ભદંત ! ઉત્કૃષ્ટ પરીતાસંખ્યકનું પ્રમાણ શું છે ?
ઉત્તર:–(કgooથે સ્વિાગરાળે પાણીળે અળગourમાણો પૂળો વોહં નિત્તાસંઘાં હોર) જઘન્ય પરીતાસખ્યાતનું જેટલું પ્રમાણ છે, તેટલા પ્રમાણમાં તે પ્રમાણમાત્ર રાશિને વ્યવસ્થાપિક કરીને તેને કરી પરસ્પર ગુણાકાર કરવો જોઈએ. અને ગુણાકાર કરવાથી જે સંખ્યા આવે તેમાંથી એક ઓછો કરવું જોઈએ એજ ઉત્કૃષ્ટ પરીતાસંખ્યાતનું પ્રમાણુ હોય છે. આને અંક દ્રષ્ટિએ આમ સમજવું જોઈએ-માનો કે જઘન્ય
૪૦ ૮૪
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૧૦