________________
છે. જે વ્યક્તિ તી ક્ષેત્રમાં કાંગડાની જેમ ગ્રાહ્ય-અગ્રાહ્યના વિવેકથી રહિત થઈને રહે છે, તેને આ પ્રમાણે કહેવામાં આવે છે. આ સૌથેજા વગેરે ઉદાહરણા તપુરૂષના છે. તત્પુરૂષ સમાસમાં ઉત્તર પદાથની પ્રધાનતા રહે છે. (લે જ ત' બનદ્ આવે) હે ભદત ! અન્યયી ભાવ સમાસ કોને કહેવાય ? ઉત્તર-(અન્વ આવે) અવ્યયીભાવ સમાસ આ પ્રમાણે છે-(મસ पृच्छा अणुगामं एवं अणुणइयं अणुफरिस, अणुचरियं) मामस्य पश्चात् अनुप्रामम्, આ પ્રમાણે બીજા ઉદાહરણા એવી રીતે છે-અનુનવિન, અનુવાન, અનુર ત્તિમ, (લે તે અદ્ આવે સમાસે) આ પ્રમાણે આ અવ્યયી ભાવ સમાસ છે. (તે ચિં ત લેલે ?) હે ભદન્ત ! એકશેષ સમાસ કાને કહેવાય ? ઉત્તર-(લેલે) એકશેષ સમાસ આ પ્રમાણે છે. (ગા
--
: 5.
નો પુરિો तहा बहवे पुरिखा जहा बढ़ने पुरिया तथा एगो पुरियो, जड़ा एगो करसाबण ae aed कारिखावणा, जहा बहवे कारीस्रावणा, तहा, एग्गो करिस्रावणो. जहा एतो साली वहा बहने खाली जहा बहवे खाली तहा एग्गो खाली से त લેશે પ્રમાણે છે તે સમાચિ) જેમ ‘ ઃ પુરુષઃ ' થાય છે તેમજ ‘નઃ પુજા: ” એમ પણ થાય છે. તાય આ પ્રમાણે છે કે સમાન રૂપવાળા બે પદો અથવા સમાન રૂપવાળા ઘણાં પદોના સંમાસથી “ खरूपाનામરોષ - વિમો ” આ સૂત્ર સુજખ એક જ શેષ રહે છે અને ખીજા પટ્ટાના લેપ થઈ જાય છે. જો તે એકશેષ પદ રહે છે, તે દ્વિવચનમાં દ્વિત્વ અને બહુવચનમાં મહુત્વના વાચક હોય છે. અને એથી જ એમાં દ્વિવચનાન્તતા અથવા બહુવચનાન્તતા હૈાય છે. જેમ કે પુરુષધ પુરુષસ્થ્ય પુરૂષો, પુત્રવચ્ચે, પુરુષÆ, પુરુષા, પુરુષા: અહી એકશેષ સમાસ થયેલ છે. સમાનાČક વિરૂપ પદોમાં પણ એકશેષ સમાસ થાય છે, જેમ કે “વસ્તુએ કુટિ་"શ્રૃતિ ની થવા ટિૌ” આ પ્રમાણે અહી એકશેષ સમાસ જાણવા જ્યારે એક વ્યક્તિની વિવક્ષા હાય છે, ત્યારે ‘રઃ પુરુષઃ એવા સમાસ થાય છે. અને જ્યારે ઘણી વ્યક્તિઓની વિક્ષા હાય છે, ત્યારે વઃ પુરુષા: • આ જાતને પ્રયોગ થાય છે. આ મહુવચનની વિવ ક્ષામાં એક પુરૂષ પદ અવશિષ્ટ રહે છે. અને ખીજા પુરૂષ પોલસ થઈ જાય છે. તેમજ જે પ્રમાણે ‘પુરુષાઃ ’ આ જાતના પ્રયોગ ઘણી વ્યક્તિની વિક્ષમાં થાય છે. આ પ્રમાણે જાતિની વિવક્ષામાં : પુરુષ: ' એવે પ્રયાગ થાય છે. આ પક્ષમાં પશુ એક પુરૂષ પદ અવશિષ્ટ રહે છે. અને અન્ય પુરૂષ પો લુપ્ત થઇ જાય છે. પણુ અહી. જાતિની વિવક્ષા હાવાથી અને જાતિ એક હાવાથી એક વચન થાય છે. આ પ્રમાણે ‘ જ: હાર્જળા’ તથા : વાર્તાવળાઃ' વગેરે પદામાં, પશુ જાણુવુ જોઇએ આ પ્રમાણે આ એકશેષ સમાસ છે. એવી રીતે સામાસિક ભાવ પ્રમાણુ થ્રુ છે. તે વિષે સ્પષ્ટતા કરવામાં આવી છે.
.
,
દ
ભાવા–આ સૂત્રમાં સૂત્રકારે ભાવપ્રમાણને સામાસિક, તદ્વિતજ, ધાતુજ અને નિરૂતજ આ ચાર પ્રકારામાં વિભકત કર્યુ છે. આમાં પરસ્પર
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૯