SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપ સંયમમાં ઉત્તરગુણુ સમૂહ રૂપ નિયમમાં અને અનશન વગેરે રૂપ તપમાં સČકાળ સ`લગ્ન રહે છે, તે મનુષ્યને સામાયિક હાય છે, એવું કેવલિ ભગવાનનું કથન છે. ‘નો સમો ત્રમૂજી તલેવુ થાકરેમુ ય સલ્લુ સામાચ દોર, ક્રૂફ મહિમાલિય') જે મનુષ્ય સમસ્ત ત્રસ અને સ્થાવરરૂપ પ્રાણિએ પ્રત્યે મૈત્રીભાવ રાખીને સમભાવ ધારક ખને છે, એટલે કે સમસ્ત પ્રાણિઓને પોતાની જેમ જ માને છે, તેને સામાયિક હોય છે, એવું કેવલ ભગવાનનુ કથન છે. શકા--પ્રથમ ગાથામાં જ્યારે એમ કહેવામાં આવ્યું છે કે જે મઘુસ સયમના પાલનમાં સદા સાવધાન રહે છે, ત્યારે એકતાથી આ વાત લખ્યું થઈ જ જાય છે કે તે જીવાની ઉપર સમતા ભાવ રાખે છે, પછી આ દ્વિતીય ગાથામાં કરી તે વિષે પ્રતિપાદન કરવાની શી આવશ્યકતા હતી? ઉત્તર--વાત તે ખરાબર છે. પરંતુ, ધમ જીત્રયા મૂળ હોય છે, આની એટલે કે જીવદયાની પ્રધાનતા કહેવા માટે અને પૃથક્ રૂપમાં પ્રતિપ તિ કરેલ છે. (નદ્દ મમ ન વિચ' ટુવું, મેત્ર સત્રનીવાળ, નાર, ન વેક્ ચ શ્વમનદ્ સેન લો અમળો) જ્યારે સમસ્ત ભૂતા પ્રત્યે સામ્યષ્ટિ હાય છે, ત્યારે જ શ્રમણુત્વ પ્રાપ્ત થાય છે. એવા સાધુને જ મળ (શ્રમણ) કહેવામાં આવે છે. જેમ વધ, તાડન વગેરે જન્ય દુઃખા મને ગમતા નથી. તેમજ તે સમસ્ત જીવેાને પણ તે દુઃખ પ્રિય લાગતું નથી. આમ મનમાં વિચારીને જે માણસ સમસ્ત પ્રાણિઓને પાતે મારતા નથી, ખીજા પાસે તેમની વિરાધના કરાવતા નથી અને ચકારીથી તેમની વિરાધના કરનારાઓની અનુમેાદના કરતે નથી, અને સમસ્ત જીવાને પાતાની જેમ જ માને છે, તેથી જ તે શ્રમણુ કહેવાય છે. આ પ્રમાણે જે “લમ મન્યતે સર્વાષિ નીવાનું ચ: ક્રઃ શ્રમણ્:” સમસ્ત જીવાને આત્મૌપમ્ય રૂપથી જૂએ છે, માને છે, તે શ્રમણ છે. આ પ્રમાણે શ્રમણુ શબ્દના નિવચનથી શ્રમશું રૂપ એક પર્યાય કહીને હવે મ રોસ્થેતિ ક્રમના ં” આ નિવચનથી તેમાં સમમનરૂપ શ્રમણુતાનુ' પ્રતિપાદન કરે છે, જે પ્રથમ નિČચનની અપેક્ષાએ ભિન્ન છે, (નસ્થિ ચ સે જોર્જેલો पियो यन्त्रेसु चैव जीवेसु, एएण होइ समणो एसो अन्नोऽवि पज्जाओं) સમસ્ત જીવેા પર સમમનવાળા હેવાથી જીવેામાંથી જેને કાઇ પણ જીવદ્વેષ (દ્વેષ કરવા ચેાગ્ય) નથી, અને ન કૈાઇ જીવ જેને પ્રિય છે, પ્રેમાશ્રય છે, આ શ્રમણુ શખ્સની નિરુક્તિથી સમમનવાળા જીવ-શ્રમણુ કહેવામાં આવે છે. આ શ્રમણ શબ્દની પહેલાની અપેક્ષાએ ત્રીજી નિરુક્તિ છે. આ નિરુક્તિ મુજબ ધર્મ મને ડયેતિ ઘુમનાઃ, ભ્રમનાં વ શ્રĀળઃ' સમનસ્ આ શબ્દ પણ શ્રમનું શબ્દને પર્યાયવાચી શબ્દ છે. કેમ કે જે સમમનવાળા હોય છે, તેજ શ્રમણુ હોય છે. આ પ્રમાણે સામાયિકયુક્ત સાધુના સ્વરૂપનુ નિરૂપણ કરીને પ્રકારાન્તરથી ફરી તેનુ' નિરૂપણું કરે છે. (કરિ ગšળલાનાંનતખ્તાનયમો “ગોદ્દો, મંત્ર, નિયોન હવિષયળધમો ચ લોકમેળો) એવો નિયમ છે અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૩૭
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy