________________
હોય છે એટલે કે આ સમચતુરસ્ત્ર હોય છે. (તરd of vમે જોશી વહંmવિદ્યુમ) આ કામિણ રનની એક એક કેટિ ઉપાંગુલ પ્રમાણ પહેળી હોય છે તાત્પર્ય આ પ્રમાણે છે કે કાકિણી રત્નના જે ૧૨ ખૂણાઓ છે તે એક ઉસેધાંગુલ પ્રમાણ છે. કેમકે કાકિણી રત્ન સમચતુરસ્ત્ર હોય છે, એટલા માટે આને આયામ (લંબાઈ) અને વિષ્ક (પહોળાઈ) દરેક ઉસે. ધાંગુલ પ્રમાણ હોય છે, આમ જાણવું જોઈએ ઊંચી કરવાથી જે કેટિ આયામવતી--સલાંબી) હોય છે, તેજ ત્રાંસી કરવાથી વિષ્કભવતી-પહોળી-થઈ જાય છે. એટલા માટે આયામ અને વિઝંભ આમાં ગમે તે એકની જાણ થઇ જાય તો તેના પરથી બીજા વિશે પણ જ્ઞાન થઈ જાય છે એટલા માટે જ સૂત્રકારે સૂત્રમાં માત્ર વિકૅભ પદનું જ કથન કર્યું છે. કેમકે આનાથી જ આયામનું જ્ઞાન થઈ જાય છે. આ પ્રમાણે કાકિણું રત્ન ઉત્સધાંગુલ પ્રમાણુ થાય છે, આ વાત સૂત્રકારે અહીં કહી છે. (તે સમદર માવો મહાવી૨e અદ્ભr૪) આની એક એક કેટિગત જે ઉત્સધાંગુલ છે, તે શ્રમણ ભગવાન મહાવીરને એક અર્ધા ગુલ છે. (તં કારHTળાપમigé મારૂ) આ અર્ધા ગુલથી એક હજાર ઉસેધાંગુલ એક પ્રમાણાંગુલને બનાવે છે એટલા માટે જ “વામgeષે મને કંકુનું પ્રમાળrદY” એવી આ શબ્દની વ્યુત્પત્તિ છે આ તે અંગુલ છે કે જે પરમ પ્રકર્ષરૂપ માન–પરિ. માણ-પ્રાપ્ત છે એના કરતાં બીજે કે ઈ અગલ નથી અથવા યુગના પ્રારંભમાં સમસ્તલાક વ્યવહારની અને રાજ્યાદિની સ્થિતિના પ્રણેતા હોવાથી પ્રમાણું ભૂત ભગવાન ! આદિનાથ કે ભરત થયેલ છે તે એમને જે અંગુલ છે, તે પ્રમાણાંગુલ છે આ પ્રમાણે પ્રમાણુ પુરુષને જે અંગુલ છે, તે પ્રમાણાંગુલ છે. એ પણ આને વાચ્યા થઈ શકે છે.
શંકા-આ ઉપર્યુક્ત સર્વ કથનને નિષ્કર્ષ એજ કે એક હજાર ઉલ્લે ધાંગુને એક પ્રમાણગુલ થાય છે, તે સૂત્રકારે આ પ્રમાણે જ કહેવું જઈએ તે પછી મૂલમાં “પ્રાણ નો ત્યાયિ” પાઠ વડે જે પ્રમાણુગુલનું વર્ણન કરવામાં આવ્યું છે, તેનું કારણ શું? . ઉત્તર-શિષ્યની કાકિણી રત્ન કેવું હોય છે એ વિષયની જિજ્ઞાસાની પરિતૃપ્તિ થઈ જાય અને તે શિષ્ય “કાકિણી રન કેવું હોય છે. એ સંબંધમાં પૂર્ણજ્ઞાન મેળવી શકે તે માટે આ વર્ણન કરવામાં આવ્યું છે. (एएणं अंगुलप्पमाणेणं छ अंगुलाई पादो, दुवाउसंगुलाई विहत्थी दो विहत्थियो रयणी, दो रयणीको कुच्छी, दो कुच्छोयो ‘धणू, दो घणुसहस्साई गाउयं રારિ જાવાઝું જોય) અંશુલ પ્રમાણુથી ૬ અંગુલને એક પાદ હોય છે ૧૨ અંગુલની એક વિતસ્તિ હોય છે. બે વિતસ્તિઓની ૧ રન-હાથે હોય છે. બે રાત્નિની એક કુક્ષિ હોય છે બે કુક્ષિઓનું એક ધનુષ હોય છે બે હજાર ધનુષ બરાબર એક ગધૂત (ગાઉ) હોય છે. ચાર ગભૂતનું એક
જન હોય છે. (guri પમાગુહેf $ જળોચ) આ પ્રમાણગુલથી કયા પ્રજનની સિદ્ધિ થાય છે?
શ૦ ૨૮
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૭૦