SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ જે કારણથી પરસમય અને તદુશય આ બધા સમ્યગ્દૃષ્ટિના સ્વસમય છે તે કારણથી જ સમસ્ત અધ્યયન સ્ત્રસમય વકતવ્યતામાં નિયત છે પ્રમાણે ચતુતિ"શતિ સ્તવ આફ્રિકામાં પણ સમવતાર વિષે વિચાર કરી લેવા ોઈએ આ પ્રમાણે સભેદ સમવતારનું વર્ણન કરવામાં આવેલ છે, આ વર્ષોંનથી સભેદ ઉપક્રમનું વર્ણન પણ પૂ' થઈ જાય છે. આ પ્રમાણે ઉપક્રમનામક આા પ્રથમદ્વારનું વણુન સમાપ્ત થયું છે. એજ વાત સૂત્રકારે છે ત • સામે લવલમ ટૂંકું વān ëાર) આ સૂત્ર પાઠ વડે પ્રદર્શિત કરી છે. પ્રસૂ. ૨૪૧૫ નિક્ષેપદવાર કા નિરુપણ તે જિ તું નિવેરે' ઈત્યાદિ શબ્દાર્થ--ત્તે ત્તિ તે નિલેષે હે ભત! તે પૂ પ્રક્રાન્ત નિક્ષેપ શું છે ! ઉત્તર--નિક્ષેપને શબ્દા તા પહેલાં સ્પષ્ટ કરવામાં આવેલે જ છે, (નિમ્પ્લેને તિવિદ્ નન્ને) એવી પૂત્ર અભિહિત અવાન આ નિક્ષેપ ત્રણ પ્રકારના કહેવામાં આવેલ છે. (તું જ્ઞરા) જેમ કે (મોનિન્દ્રળે, નામનિળે મુન્નાસાયનિRì) એ ધનિષ્પન્ત, નામનિષ્પન્ન સૂત્રાલાપક નિષ્પન્ન, આને અર્થ આ પ્રમાણે છે. શ્રુત નામક સામાન્ય અધ્યયન આદિથી જે નિક્ષેપ નિષ્પન્ન થાય છે, નિક્ષેપ નિષ્પન્ન છે. શ્રુતના જ સામાયિક વગેરે વિશેષ નામાથી જે નિષ્પન્ન હાય છે, તે નિક્ષેપ નામ નિષ્પન્ન છે. દરેમિ અંતે સામાÄ' ઈત્યાદિ સૂત્રાલાપકાથી જે નિક્ષેપ નિષ્પન્ન થાય છે. તે સૂત્રાલાપક નિપુખ્ત • નિક્ષેપ છે. (લે દિ સં થા તિત્ત્વો) હે ભદન્ત 1 એધનિષ્પન્ન નિક્ષેપ શું છે ? ઉત્તર--( બ્રોનિદ્દળે પતિ, ઇળન્ને) આનિષ્પન્ન નિક્ષેપ ચાર પ્રકારના હોય છે. ( ત' ના ) જેમ તે (પ્રાયળે, પક્ષીને, બાપ, સ્વદળા’ અધ્યયન, અક્ષીછુ, આય અને ક્ષપણુ આ અધ્યયન વગેરે ચારે ચાર પણ સામાયિક, ચતુવિ શતિસ્તવ વગેરે રૂપ જે શ્રુત વિશેષે છે, તેના સામાન્ય નામેા । છે. જેમ કે જે સામાયિક અધ્યયન કહેવામાં આવે છે. તે જ અક્ષીણ, તેજ આય અને તેજ ક્ષણા કહેવાય છે આ પ્રમાણે ચતુતિ શતિસ્તવ આદિમાં પશુ જાણી લેવું જોઈ એ (લે સિં અન્નયો) હે ભદન્ત ! તે અઘ્યયન શુ છે ? ઉત્તર—(અન્નને પવિષે વળત્તે) અધ્યયના ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે. (સું નĀા) જેમ કે (ગામાચળે, વળાયને નાચળે, માયાળે) નામઅધ્યયન, સ્થાપના અધ્યયન દ્રવ્ય અધ્યયન. અને ભાવઅધ્યયન આમાં (ળામધ્રુવનાનો પુત્રં વળિયાનો) નામ અધ્યયન અને સ્થાપના અધ્યયન નામ AD અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૩૦
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy